1. Home
  2. Tag "COVID 19"

કોરોનાના કેસમાં વધારો:ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કેસ નોંધાયા

કોરોનાના કેસોમાં વધારો કોવિડ-19 કેસમાં લગભગ 18 ટકાનો ઉછાળો 24 કલાકમાં નોંધાયા 2,927નવા કોરોનાના કેસ દિલ્હી:દેશભરમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળી રહ્યો છે.દેશમાં રોજેરોજ 1000 ની ઉપર કેસ નોંધાય રહ્યા છે.આ સાથે  વિદેશમાં પણ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે લોકોએ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ […]

પીએમ મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક,દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર થશે ચર્ચા

કોરોનાએ વધારી ચિંતા ! PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક નવી રણનીતિ પર થઇ શકે છે ચર્ચા દિલ્હી:દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.પીએમ મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે,”તે બુધવારે બપોરે 12 વાગ્યે રાજ્યના […]

કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ કોવિડ ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત  માટે વીમા યોજના વધુ 180 દિવસ માટે લંબાવવામાં આવી દિલ્હી:કોરોના વાયરસ સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. કોવિડ-19 દર્દીઓની સંભાળ લેવા માટે નિયુક્ત કરાયેલા આરોગ્ય કર્મચારીઓના […]

BCCI નો મોટો નિર્ણય:કોરોનાને કારણે દિલ્હી-પંજાબ મેચ પૂણેથી મુંબઈ શિફ્ટ કરાઈ

દિલ્હી કેપિટલ્સ-પંજાબ કિંગ્સના મેચનું વેન્યુ બદલાયું કોરોનાને કારણે BCCIએ લીધો મોટો નિર્ણય માર્શ સહિત પાંચ લોકો સંક્રમિત મળી આવ્યા મુંબઈ:IPL 2022 માં કોરોનાએ એટેક કરી દીધો છે. સોમવારે દિલ્હી કેપિટલ્સનો ખેલાડી મિશેલ માર્શ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો.આ સિવાય ટીમના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ અને ટીમ ડોક્ટર સાલ્વી પણ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા હતા.આ પછી બુધવારે […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ નોંધાયા

 દિલ્હીમાં કોરોનાએ પકડી રફતાર  છેલ્લા 24 કલાકમાં 517 નવા કેસ  1518 એક્ટિવ કેસ દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં શનિવારની સરખામણીમાં કોરોના વાયરસના કેસમાં 12 ટકાનો વધારો થયો છે. કોવિડ-19ના 517 નવા કેસ નોંધાયા છે.જોકે આ સમય દરમિયાન કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.તો, કોરોના ચેપનો સકારાત્મક દર પણ ઓછો જોવા મળ્યો છે, તે 5.33 […]

કોરોનાના દૈનિક કેસોમાં આજે વધારો : છેલ્લા 24 કલાકમાં 1150 નવા કેસ નોંધાયા

કોરોનાના દૈનિક કેસોમાં આજે વધારો છેલ્લા 24 કલાકમાં 1150 નવા કેસ હવે 11 હજારથી વધુ એક્ટિવ કેસ   દિલ્હી:દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 1150 નવા કેસ નોંધાયા છે.ગઈકાલની સરખામણીમાં દેશમાં કોવિડના નવા કેસોમાં ઉછાળો આવ્યો છે. ગઈકાલે એટલે કે શનિવારે દેશભરમાં કુલ 975 નવા કેસ નોંધાયા હતા, જે આજે વધીને 1150 થઈ ગયા […]

 દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 949 નવા કેસ નોંધાયા,ગઈકાલ કરતાં 5.7% ઓછા

કોરોનાવાયરસ કેસ અપડેટ 24 કલાકમાં કોરોનાના 949 નવા કેસ ગઈકાલ કરતાં 5.7% ઓછા દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં […]

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો,બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત

ગાઝિયાબાદમાં કોરોનાનો પગપેસારો બે શાળાના પાંચ બાળકો કોરોનાથી સંક્રમિત શાળાઓ બંધ કરવામાં આવી લખનઉ :દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો કે ત્યાં વળી કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.ત્યારે હવે કોરોના ગાઝિયાબાદની શાળાઓમાં પોતાની જાળ ફેલાવી રહ્યો છે.ત્યાં બે શાળાના પાંચ બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં ત્રણ બાળકો એક જ શાળાના […]

દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો,24 કલાકમાં 1,054 કેસ

કોરોના કેસ અપડેટ્સ કોરોનાના નવા કેસમાં ઘટાડો 24 કલાકમાં 1,054 કેસ નોંધાયા દિલ્હી:દેશમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયો છે.છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,054 નવા કેસ નોંધાયા છે.દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 185.70 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાં હાલમાં 11,132 એક્ટિવ કેસ છે.રિકવરી રેટ હાલમાં 98.76% છે. છેલ્લા 24 કલાકમાં 1,258 લોકો કોરોનાથી […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 81 લોકોના મોત,નવા 1,096 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો 24 કલાકમાં 81 લોકોના મોત નવા 1,096 કેસ નોંધાયા દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસમાં હવે ઘટાડો થઈ રહ્યો છે.દેશમાં લોકોને કોરોનાથી રાહત મળી છે.લોકો દ્વારા યોગ્ય પ્રકારના પગલા લેવામાં આવતા અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનો ફોલો કરવામાં આવતા હવે લાગે છે દેશને ટૂંક સમયમાં કોરોનાથી મુક્તિ મળી જશે અને ફરીવાર દેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code