કોરોના મહામારીને પગલે લોકોના વૈશ્વિક આયુષ્યમાં 1.6 ટકાનો ઘટાડો
નવી દિલ્હીઃ કોરોના મહામારીએ માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં પરંતુ સમાજના દરેક પાસાઓ પર ઊંડી અસર છોડી છે. સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ખુલાસો કર્યો છે કે આ રોગચાળાએ વિશ્વભરના લોકોના સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી છે, જેના કારણે વિશ્વના વિવિધ પ્રદેશોમાં સરેરાશ વયમાં ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત સંશોધન મુજબ, કોરોનાએ […]