1. Home
  2. Tag "Covid Hospital"

જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1000 બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલ ઊભી કરશે

જામનગર: રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં પણ અનેક લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન  વિજય રૂપાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે વાતચિત કરીને જામનગરમાં 1000 બેડની ક્ષમતા સાથે ઓક્સિજન વ્યવસ્થા ધરાવતી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા વિનંતી કરતા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગુજરાતમાં કોરોના સંક્રમણની મહામારીની […]

GNFC દ્વારા 30 ટન ઓક્સિજન કોવિડ હોસ્પિટલોને મફતમાં અપાશે

વડોદરાઃ  રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ભરૂચમાં હાલમાં કોવિડ મહામારીને પહોંચી વળવા જીએનએફસી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 30 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મેડિકલ ગ્રેડનો આ ઓક્સિજન ફ્રીમાં આપવામાં આવશે. રાજ્ય અને દેશના નેતૃત્વ દ્વારા માંગેલા સહયોગને પહોંચી વળવા જીએનએફસી દ્વારા પહેલ […]

આર્સેલર મિત્તલે હજીરા સ્ટીલ પ્લાન્ટ બંધ કરી 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી

ગાંધીનગરઃ કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં […]

સુરતની કોવિડ હોસ્પિટલમાં આગઃ સદનસીબે મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. દરમિયાન રાજ્યમાં વધુ એકવાર કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરતના ડોકટર હાઉસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. હોસ્પિટલમાં 10થી વધારે કોરોના પીડિતો સારવાર લેતા હતા. તેમને સહીસલામત રીતે બહાર […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે GMDC ગ્રાઉન્ડની 900 બેડની કોવિડ હોસ્પિટલનું કર્યું નિરીક્ષણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે સાંજે GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરવામાં આવેલી 900 બેડની ધનવતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. જેમાં અમદાવાદ શહેરની હાલત સૌથી વધુ કફોડી છે. દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ […]

DRDOએ ઊભી કરેલી 900 બેડની કોવિડ હોસ્પિટલનું ગૃહમંત્રી અમિત શાહ કરશે નિરીક્ષણ

DRDO દ્વારા નિર્મિત 900 બેડની કોવિડ હોસ્પિટલની તૈયારીઓ પૂર્ણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ હોસ્પિટલનું નિરીક્ષણ કરશે તેમની સાથે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે ત્યારે સમગ્ર શહેરમાં બેડની અછત સર્જાઇ છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ […]

મહારાષ્ટ્ર : વસઇની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા 13 દર્દીઓ ભુંજાયા

કોવિડ હોસ્પિટલના ICU માં લાગી આગ 13 દર્દીના નિપજ્યા મોત અગાઉ નાસિકમાં પણ બની હતી દુર્ધટના મહારાષ્ટ્ર: કોરોનાના વધતા જતા કેસ અને ઓક્સિજનના અભાવે મહારાષ્ટ્રમાં પહેલા જ હજારો દર્દીઓના જીવ જોખમમાં છે. હવે હોસ્પિટલમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે 13 […]

વડોદરામાં સ્વામિનારાયણ મંદિર બાદ મસ્જિદમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

વડોદરા:  શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરમાં હોસ્પિટલ કાર્યકત કરાયા બાદ શહેરની એક મસ્જિદને કોવિડ હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવી છે. કોરોનાના દર્દીઓનું ધ્યાન રાખવા માટે જહાંગીરપુરા મસ્જિદમાં 50થી વધુ બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે.  જે હોસ્પિટલોમાં જગ્યા મળી નથી […]

ખાનગી શાળાના મકાનોને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત કરવાની અનુમતી આપવા સંચાલકોને મંડળની અપિલ

અમદાવાદઃ રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિ સ્ફોટક બની છે, મોટાભાગની હોસ્પિટલો હાઉસફુલ બની ગઈ છે. ત્યારે રાજ્યની સ્કૂલોના  બિલ્ડિંગો ખાલી પડ્યા હોવાથી સંચાલક મંડળ દ્વારા શાળાના બિલ્ડિંગ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ફાળવવા સૂચન કર્યું છે.  સ્કૂલોના વિશાળ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી બિલ્ડિંગોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા સંચાલકો સંમતિ આપે તેવું સુચન કર્યું હતું. જેના […]

અમદાવાદમાં હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 500 શિક્ષકોને સોંપાઈ જવાબદારી

અમદાવાદઃ શહેરમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત વસતી ગણતરી સહિતની કામગીરી સોંપવામાં આવતી હોય છે ત્યારે કોરોનાના કપરા કાળમાં શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં સ્મશાનોમાં જ મૃતદેહ ગણવાની અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જઈને સવલન્સ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હોબાળો થતાં આ નિર્ણયને પાછો ખેંચવો પડ્યો હતો. હવે આ સિલસિલામાં અમદાવાદમાં કોરોનાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code