1. Home
  2. Tag "Covid Hospital"

ઈરાકમાં બગદાદ શહેરની કોવિડ હોસ્પિટલમાં આગ, 50ના મોત

ઈરાકની હોસ્પિટલમાં લાગી આગ દુર્ઘટનામાં 50 જેટલા લોકોના મોત શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન નવી દિલ્લી: ઈરાકની રાજધાની બગદાદ શહેરમાં એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. હોસ્પિટલમાં આગ લાગવાને કારણે લગભગ 50 જેટલા લોકોના મોત પણ થયા છે. દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે […]

દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં ‘મુન્નાભાઈ MBBS’ ફિલ્મના દ્રશ્યો સર્જાયાઃ સાજા થયેલા દર્દીને અપાય છે જાદુની ઝપ્પી

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમી પડી રહી છે અને હવે દર્દીઓ મોટી સંખ્યામાં સાજા થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હીની કોવિડ હોસ્પિટલમાં સાજા થયેલા દર્દીને તબીબે જાદુની ઝપ્પી આપીને પ્રેમ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ અભિનેતા સંજય દત્તની ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને જાદુની ઝપ્પી આપતો હતો. આવા જ ભાદુક દ્રશ્યો દિલ્હીની ગુરીદ્વારા […]

કોરોનાના દર્દીઓ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૨૯ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલ માત્ર ૧૫ જ દિવસમાં બધં કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ૫૦ બેડથી કરવામાં આવેલી આ હોસ્પિટલ ૪૦૦ બેડ સુધી એકસટેન્ડ કરવામાં આવનાર હતી. જો કે ધીરે ધીરે દર્દીઓ ઘટતાં આજે […]

ઓક્સિજનના અભાવે બહેન ગુમાવનારા ભાઈએ સ્કૂલમાં ઉભી કરી કોવિડ હોસ્પિટલ

 પટનાઃ બિહારમાં કોરોનાની બીજી લહેરમાં હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનના અછતની ફરિયાદો ઉઠી હતી. બેગુસરાઈમાં ઓક્સિજનના અભાવથી કોરોના પીડિત મહિલાનું અવસાન થયું હતું. જેથી દુઃખી ભાઈએ અન્ય કોઈની આંખમાં આંસુ ના આવે તે માટે પોતાની સ્કૂલને જ કોવિડ હોસ્પિટલમાં ફેરવી નાખી છે. આ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેના 30 […]

દેશની થલસેનાએ દેશને ત્રણ નવી કોવિડ હોસ્પિટલ કરી સમર્પિત, આવી છે સુવિધા

દેશની થલસેનાએ દેશને ત્રણ નવી કોવિડ હોસ્પિટલ સમર્પિત કરી આ ત્રણ હોસ્પિટલ અનુક્રમે, ચંદીગઢ, ફરિદાબાદ તેમજ પટિયાલામાં ખોલવામાં આવી છે સ્થાનિક પ્રશાસન સાથે સંયુક્તપણે કામગીરી હાથ ધરીને આ હોસ્પિટલનું નિર્માણ કરાયું નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હાલમાં દેશમાં અનેક વિસ્તારોમાં તાત્કાલિક કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની માંગ ઉઠી છે ત્યારે આ […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગ ઘટનામાં ન્યાયિક તપાસના આદેશ

ભરૂચઃ ગુજરાતના સ્થાપના દિને જ ગઈ મોડી રાત્રે ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગતા 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારબાદ સારવાર દરમિયાન વધુ બે ના મોત નિપજતા મૃત્યુઆંક 18 ઉપર પહોંચ્યા હતો. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની વિગત એવી […]

ભરુચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં મોડી રાતે ભીષણ આગની ઘટના – 15 લોકો જીવતા ભડથું

ભરુચની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના 15 લોકો જીવતા ભુંજાયા ભરુચઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની એક પછી એક ઘટના સામે આવી રહી છે, ત્યારે આજે મોડી રાતે અંદાજે 12 અને 30  વાગ્યે આસપાસ ભરુચની વેલફેર હોસ્પિટલમાં ભયંકર આગ લગાવાની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર […]

ગુજરાત યુનિના કન્વેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલી કોવિડ હોસ્પિટલમાં હવે દર્દીને સીધી એન્ટ્રી મળશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધનવંતરી કોવીડ હોસ્પિટલમાં વિવાદ બાદ મોટો ફેરફાર કરાયો છે. વિવાદ વકર્યા બાદ અને દર્દીને ટોકન સિસ્ટમમાં એન્ટ્રી મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ સરકારને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી છે. […]

કોરોના પીડિતોને નિહાળી હ્રદય દ્રવી ઉઠતા શરૂ કરી કોવિડ હોસ્પિટલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. તેમજ હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળતા. આ ઉપરાંત હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજનની જરૂર ઊભી થાય ત્યારે ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન સરળતાથી મળતા નથી. દર્દીઓ અને તેમના પરિવારની આ સ્થિતિને જોઈને રાજકોટ જિલ્લાના જસદણમાં દવાખાનું ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડો. પંકજ કોટડિયાએ […]

અમદાવાદમાં કોવિડ હોસ્પિટલમાં હવે 108 એમ્બ્યુલન્સ વિના પણ દર્દીને કરાશે દાખલ

ખાનગી હોસ્પિટલમાં 75 ટકા બેડ અનામત રખાશે મનપાના નિર્ણયથી 1000 બેડની ક્ષમતા વધશે અમદાવાદઃ શહેરમાં કોરોના કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં માત્ર 108 મારફતે આવતા દર્દીઓને જ સારવાર અર્થે દાખલ કરવામાં આવતા હતા. આ નિયમમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં હવે મનપાના ક્વોટામાં દાખલ થવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code