1. Home
  2. Tag "Cow dung"

ગાયના છાણનો આ રીતે ઉપયોગ કરવાથી પિતૃદોષમાંથી મળે છે મુક્તિ

પિતૃપક્ષમાં ગાયના ગોબરમાંથી બનેલા છાણા દ્વારા અમુક ઉપાયો કરવાથી માતા લક્ષ્મીની કૃપા તે ઘર પર વરશે છે. આ વાત વિશે તો મોટાભાગના લોકોને જાણ હશે પણ આજે વધારે વાત કરીએ તો, હિંદુ ધર્મમાં પિતૃપક્ષને પુણ્યકાર સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવાથી પિતુઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે. […]

મધ્યપ્રદેશમાં તબીબે મોટરકાર ઉપર છાણ લીપીને ગરમીથી બચવા અપનાવ્યો દેશી માર્ગ

નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે. મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ […]

ગાયનું છાણ શા માટે ગણાય છે પવિત્ર, જાણો તેને લગતી કેટલીક ખાસ વાતો

ગાયનું છાણ હિંદુ ઘર્મમાં પવિત્ર પૂજા જેવા શુભ કાર્યોમાં છાણાનો થાય છે ઉપયોગ હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર માનવામાં આવે  છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવા મોટી સેવા છે ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code