1. Home
  2. Tag "criket"

ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો ઋષભ પંત, દિલ્હી કેપિટલ્સની આ મેચમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ક્રિકેટના મેદાનમાં વાપસી કરી લીધી છે. ડિસેમ્બર 2022માં કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે ઘાયલ થયેલા પંત પહેલી વાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી છે. તેણે તેની IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સની પ્રેક્ટિસ મેચમાં ભાગ લીધો હતો. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત કર્ણાટકના અલૂરમાં તેની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સ તરફથી […]

IPL 2022નો પ્રારંભ 26મી માર્ચથી થશે, 29મી મેએ ફાઈનલ રમાશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલ 2022ના આયોજનની તારીખ સામે આવી છે. આ ટૂર્નામેન્ટ 26મી માર્ચથી શરૂ થશે અને ફાઈનલ 29મી મેના રોજ રમાશે. આઈપીએલ ગવર્નિગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આઈપીએલ ગવર્નિંગ કાન્સિલએ ટાટા આઈપીએલ 2022 સીઝન સંબંધમાં કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. આ વખતે આઈપીએલમાં આઠ નહીં પરંતુ દસ […]

ટી-20 વિશ્વકપઃ એમએસ ધોનીની ભારતીય ટીમમાં વાપસી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ ટી-20 વર્લ્ડકપ 2021ની ભારતીય ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ કેપ્ટન કૂલ તરીકે જાણીતા પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઈન્ડિયાના મેન્ટોર તરીકેની જવાબદારી ઉઠાવી લીધી છે. આમ ધોનીની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. જો કે, તેઓ નવી ભૂમિકામાં જોવા મળશે. આઈપીએલ એખત થયા બાદ ટીમ ઈન્ડિયા સાથે સત્તાવાર જોડાઈ ગયા છે. 17 […]

અમદાવાદમાં કોરોનાના નિયનોની ઐસીતૈસી કરીને યુનિ ગ્રાઉન્ડ, રિવરફ્રન્ટ વસ્ત્રાલમાં ક્રિકેટ રમતા યુવાનો

અમદાવાદ : શહેરમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ઘણાબધા શહેરીજનોની બેદરકારી જોવા મળી રહી છે. હજુપણ ઘણા લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખતા નથી. લોકોમાં સ્વયં જાગૃતિ નહી આવે ત્યાં સુધી કોરોનાને હરાવવો મુશ્કેલ છે. સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જીમ પણ બંધ […]

યુવરાજસિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ભારતને 2007માં ટી-20 વર્લ્ડ કપ અને 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં જીતના હીરો રહેલા યુવરાજસિંહે સોમવારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. યુવરાજસિંહે મુંબઈની સાઉથ હોટલમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે. ટીમ ઈન્ડિયાના ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની ઘોષણા કરી છે. યુવરાજસિંહે ભારતને 2007નો ટી-20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code