1. Home
  2. Tag "DALAI LAMA"

બૌદ્ધ ધર્મનો નાશ કરવાના ચીનના અનેક પ્રયાસોઃ ધર્મગુરુ દલાઈ લામા

નવી દિલ્હીઃ ધર્મ ગુરુ દલાઈ લામાએ ચીન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ચીન બૌદ્ધ ધર્મને ઝેર માને છે અને તેને નષ્ટ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. પદ્માસંભવની પ્રતિમા વિશે વાત કરતા દલાઈ લામાએ કહ્યું કે, માર્ચમાં ચીનની સામ્યવાદી સરકારે તેને નષ્ટ કરી દીધી હતી. ડિસેમ્બર 2021 પછી આ ત્રીજી ઘટના હતી. બોધગયામાં […]

ચીન સાથે તણાવની સ્થિતિ વચ્ચે તિબેટના બૌદ્ધ નેતા દલાઈ લામાનું નિવેદન  -કહ્યું ‘ચીન પાછા ફરવાનો કોઈ અર્થ નથી,હું ભારતને કરું છું પસંદ’

દલાઈ લામા નું નિવેદન ચીન પાછા ફરવાનો કોઈ સવાલ નથી કહ્યું હું ભારતને કરું છું પસંદ દિલ્હીઃ- ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે  તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ બાદ દલાઈ લામાની પ્રતિક્રિયા પણ સામે આવી .આ સરહદી સંઘર્ષની વચ્ચે બૌદ્ધ સાધુઓ […]

દલાઈ લામાને ભારત રત્ન આપવાની માંગ, APIPFT એ ભારત સરકારને કરી અપીલ  

દિલ્હી:ઓલ-પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટ (એપીઆઈપીએફટી) એ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામાને ભારત રત્નની માંગ કરી છે. APIPFTએ એક પ્રસ્તાવ દ્વારા ભારત સરકારને અપીલ કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવામાં આવે. ફોરમે સરકારને વિનંતી કરી છે કે,દલાઈ લામાને ભારત રત્ન આપવા અંગે મોકલવામાં આવેલા પ્રસ્તાવને ગંભીરતાથી અને સકારાત્મક રીતે લેવામાં આવે.ભારતે અગાઉ બે […]

ચીનઃ દલાઈ લામાની તસ્વીર રાખનારા 60 તિબેટીયનોની કરાઈ ધરપકડ

દિલ્હીઃ વિસ્તારવારી ચીન અને ભારત વચ્ચે સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ઉપરાંત દ્વારા ચીન દ્વારા તિબેટીયનો ઉપર ગુજારવામાં આવતા અત્યાચારના કારણે અનેક તબિટીયનોએ ભારતમાં શરણ લીધું છે. દરમિયાન ચીનના અધિકારીઓએ આધ્યત્મિક ગુરૂ દલાઈ લામાની તસ્વીરો રાખવા બદલ 60 જેટલા તિબેટીયનોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ભારતમાં રહેતા એક તિબેટીયને જણાવ્યું કે, […]

દલાઈ લામાના અનુગામી મુદ્દે અમેરિકાનું સ્પષ્ટ વલણ, ચીનની દખલગીરી નહીં ચલાવાય

દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણ માટે અમેરિકા ચીનને જ જવાબદાર માને છે. દરમિયાન હવે અમેરિકી સેનેટ દ્વારા તિબેટ નીતિ અને સપોર્ટ બિલ-2020ને મંજૂરી આપવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે, દલાઈ લામાના અનુગામીનો નિર્ણય સંપૂર્ણપણે હાલના દલાઈ લામાના અધિકાર ક્ષેત્રમાં રહેશે અને […]

તિબેટિયનોના ધર્મગુરુ દલાઈ લામા આગામી વર્ષે તાઇવાનની મુલાકાત લેશે, આ છે એનું કારણ

ચીનની વધતી દાદાગીરી સામે સમગ્ર દુનિયામાં રોષ ચીન સામે તાઇવાન અને ધર્મગુરુ દલાઈ લામાએ મિલાવ્યા હાથ આગામી વર્ષે દલાઈ લામા તાઈવાનની મુલાકાત લેશે ચીનની અવળચંડાઇ સામે ભારત જ નહિ દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઇ રહ્યો છે. તાઇવાન પણ ચીનના આ વલણથી નારાજ છે અને તેની સામે બાંયો ચઢાવી રહ્યું છે. ચીન સામે હવે તાઈવાન […]

આધ્યાત્મિક નેતા દલાઈ લામાની હિજરત બાદ તિબેટની જીડીપીમાં 191% વધ્યા: ચીન

ચીને પોતાના એક અહેવાલ ડેમોક્રેટિક રિફોર્મ ઓફ તિબેટ-60 ઈયર્સ ઑનમાં દાવો કર્યો છે કે દલાઈ લામાના તિબેટ છોડયા ત્યાંની ઈકોનોમીમાં 191 ટકાનો વધારો થયો છે. ચીનના દબાણને કારણે દલાઈ લામા 1959માં ભારતમાં નિરાશ્રિત બનીને આવ્યા હતા. ચીને તે વખતના અને હાલના આંકડાની સરખામમી કરીને બુધવારે તિબેટના જીડીપી વિકાસદર મામલે એક વ્હાઈટ પેપર જાહેર કર્યું છે. […]

“ઓસામાના ઈન્ટરવ્યૂ માટે પુંછડી પટપટાવનારા” પાકિસ્તાની પત્રકારે દલાઈ લામાની કરી આતંકી મસૂદ અઝહર સાથે સરખામણી!

પાકિસ્તાનના ટેલિવિઝન પત્રકાર હામિદ મીરને ગુરુવારે સોશયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. હામિદ મીરે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર સાથે તિબેટના સૌથી મોટા ધર્મગુરુ અને ભારતમાં નિરાશ્રિત તરીકે જીવન ગુજારી રહેલા દલાઈ લામાની સરખામણી કરીને હદ વટાવી છે. દલાઈ લામાને ભગવાન બુદ્ધ અને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે તિબેટ અને ભારત સહીતના દુનિયાભરના બૌદ્ધો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code