1. Home
  2. Tag "darshan"

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ […]

અમરનાથ યાત્રાઃ ચાલુ વર્ષે પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ બાબા અમરનાથ યાત્રા આજે 31 ઓગસ્ટે છડી મુબારકના દર્શન સાથે સમાપ્ત થશે. છડી મુબારક એ ભગવાન શિવની ભગવા કપડામાં લપેટી પવિત્ર લાકડી છે. જે 26 ઓગસ્ટના રોજ શ્રીનગરના એક અખાડામાંથી બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થઈ હતી. 30મી ઓગસ્ટે મહાત્માઓ અને સંતો સાથે શેષનાગથી પંજતરણી જવા રવાના થઈ હતી. આજે તે પવિત્ર ગુફામાં […]

નર્મદાઃ રાજપીપળામાં સુપ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને શીશ ઝુકાવ્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન તા.19 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતના પ્રવાસ પધાર્યા હતા. કેન્દ્રીય મંત્રી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પ્રથમ દિવસે ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર (આઈ.એફ.એસ.સી) ના વિકાસ અને વૃધ્ધિ પર નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. […]

આ છે ભારતના એવા શિવ મંદિરો કે જેના દર્શન કરવાથી મળે છે અનેક જન્મોનું વરદાન

આખી દુનિયામાં શિવના ભક્તોની સંખ્યા ઓછી નથી. શિવજીને વિશ્વના રક્ષક માનવામાં આવે છે. જો શિવ ભક્તોની વાત કરીએ તો વર્ષની સૌથી પ્રિય મોસમ છે શ્રાવણ. તેઓ તેના આગમન માટે આખું વર્ષ રાહ જુએ છે. શ્રાવણ આવતા જ શિવભક્તો અનેક મંદિરોમાં દર્શન કરવા જાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ભગવાન શિવના કેટલાક એવા મંદિરો જેના […]

કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા

હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા અમિત શાહ જામનગર એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરાયું આવતીકાલે અમદાવાદમાં કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવાઈ માર્ગે જામનગર આવ્યાં હતા. જામનગર એરપોર્ટ ઉપર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓ દેવભૂમિ દ્વારકા ગયા હતા. દ્વારકામાં કેન્દ્રીય […]

આ વખતે હેમકુંડ સાહિબના દર્શનની સાથે યાત્રીઓ બરફનો નજારો પણ નિહાળશે,20 તારીખે ખુલશે કપાટ

20 મે ના રોજ ખુલશે હેમકુંડ સાહિબના કપાટ દર્શનની સાથે યાત્રીઓ બરફનો નજારો પણ નિહાળશે દહેરાદુન : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત શીખોના પવિત્ર સ્થળ હેમકુંડ સાહિબની યાત્રા શરૂ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. હેમકુંડ સાહેબના કપાટ 20 મેના રોજ ખુલશે. હેમકુંડ સાહિબ યાત્રાના રૂટ પર સરહદી સેનાના અનેક જવાનો અને સેવાદારોએ બરફના પહાડોને […]

માતા વૈષ્ણો દેવીના મંદિરે આ વર્ષે ભક્તોએ રેકોર્ડબ્રેક દર્શન કર્યા,જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભીડ જોવા મળી

માતા વૈષ્ણો દેવીના મંદિરે આ વર્ષે ભક્તોએ રેકોર્ડબ્રેક દર્શન કર્યા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભીડ જોવા મળી લગભગ 16.50 લાખ ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા દિલ્હી : ઉતરભારતમાં આવેલા માતા વૈષ્ણો દેવી મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચે છે.ત્યારે આ વર્ષે સુત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે.આ વર્ષે લગભગ 16.50 લાખ […]

કિંગ ઓફ સારંગપુર એવા હનુમાન દાદાની વિશાળ પ્રતિમાના સાત કિમી દૂરથી થશે દર્શન

અમદાવાદઃ રાજ્યભરમાં આજે ધાર્મિક માહોલમાં હનુમાન જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. દરમિયાન સારંગપુરમાં હનુમાન દાદાની પંચધાતુની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ભગવાન આ વિશાળ મૂર્તિના લગભગ સાતેક કિમી દુરથી પણ દર્શન થઈ શકશે. એટલું જ નહીં હનુમાન દાદાની આ મૂર્તિને કિંગ ઓફ સારંગપુર નામ આપવામાં આવ્યું છે. […]

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર,હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી થશે શરુ હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે નવી સ્લિપ સિસ્ટમ મંદિરના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે દહેરાદુન : જો તમે પણ આ વખતે ચારધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, સોમવારે […]

હજારો પદયાત્રિઓ પહોંચ્યા ડાકોરના ઠાકોરજીને દ્વાર, ધૂળેટી સુધી પોલીસ ખડે પગે ફરજ બજાવશે

ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.  પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code