1. Home
  2. Tag "dasera"

પીએમ મોદીએ રાવણ દહનના કાર્યક્રમમાં લીઘો ભાગ, કહ્યું આગામી દશેરા રામલલાના મંદિરમાં મનાવાશે

દિલ્હીઃ વિતેલી રાત્રે રાવણ દહન ઠેર ઠેર કરવામાં આવ્યું હતું દશેના પર્વની સાંજે રાવણનો વઘ કરવાની પરંપરા છે ત્યારે આ પરંપરામાં પ્રધાનમંત્રી મોદીએ પણ ભાગ લીઘો હતો પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએમ મોદી દ્વારકા સેક્ટર 10માં ચાલી રહેલી રામલીલામાં પહોંચ્યા અને ત્યાં રાવણનું દહન કર્યું. પીએમ મોદી એ સૌથી પહેલા અહીં પહોંચીને પ્રાર્થના કરી હતી. આ […]

દશેરામાં ફાફડા જલેબી ખાવાની પરંપરા, શા માટે ખાવામાં આવે છે ફાફડા જલેબી

નવલી નવરાત્રીનો અંત થયો છે આજે અસત્ય પર સત્યના વિજયનો દિવસ છે એટલે કે દશેરાનો પર્વ છે,આ દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે સાથે જ અનેક રાજ્યોમાં ખાસ કરીને દુજરાતમાં ફાફડા અને દલેબીનું ભરપુર પ્રમાણમાં વેંચાણ થાય છએ આ દિવસે સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે આગામી દિવસથી ઠેર છેર ફાફડા […]

દશેરાના પર્વ પર રાવણ દહનની રાખ ઘરમાં લાવવી, અંકુરિત અનાજને કબાટ પર રાખવા જેવી બાબતો શા માટે માનવામાં આવે છે શુભ, જાણો

વિજયાદશમીનો તહેવાર દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની દશમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે વિજયાદશમીનો તહેવાર આવતીકાલે 24 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે લંકાપતિ રાવણનો વધ થયો હતો. ત્યારથી આજ સુધી દર વર્ષે વિજયાદશમીના […]

ગુજરાત સરકારે રાવણદહનની આપી મંજૂરી – શરતો સાથે દશેરા પર્વની થશે ઉજવણી

સરકારે રાવણદહનની મંજૂરી આપી અનેક શરતો સાથે દશેરાનો પર્વ ઉજવાશે   અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના મહામારીને કારણે અનેક કાર્યક્રમો કે તહેવારોમાં સરકારે થોડી પાબંધિઓ લગાવી છે,જે હેછળ વનરાત્રીમાં પણ માત્ર સેરી ગરબાઓને જ પરવાનગી અપાઈ હતી, જો કે રાજ્ય સરકાર દ્વારા દશેરા પર્વને લઈને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દશેરાની ઉજવણી માટે ગુજરાત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code