1. Home
  2. Tag "Day"

ટ્રાફિકના વિવિધ નિયમોનું ઉલ્લંઘન કરવા મામલે દિવસમાં એકથી વધારે મળે છે ચલણ

ઉતાવળમાં પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચવા માટે, લોકો ઘણીવાર ટ્રાફિક નિયમોની અવગણના કરે છે. જો તમે વાહન ચલાવતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરશો, તો તમને ટ્રાફિક ચલણ મળવાની ખાતરી છે. આજકાલ, ઘણા ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા દ્વારા ચલણ પણ જારી કરવામાં આવી રહ્યા છે, તેથી, નિયમો તોડીને બચવું ખૂબ મુશ્કેલ છે. ઘણા લોકોમાં એવી ગેરસમજ […]

પેટની ચરબી ઘટાડવા માટે, દિવસના આ સમયે હળદરવાળું પાણી પીવો, ફાયદા થશે

આજના વ્યસ્ત જીવન અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોને કારણે, પેટની સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેને ઘટાડવા માટે, ઘણા લોકો જીમમાં જાય છે, ડાયેટ કરે છે અને વિવિધ ઉપાયો અપનાવે છે. પણ શું તમે ક્યારેય હળદરના પાણી વિશે સાંભળ્યું છે? આયુર્વેદમાં હળદરના ઘણા સ્વાસ્થ્ય લાભોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે પેટની ચરબી ઘટાડવામાં […]

ડાયાબિટીસથી પીડિત દર્દીઓએ દિવસની શરૂઆત આ ખાસ પીણાથી કરવી જોઈએ

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વિશ્વભરમાં આશરે 830 મિલિયન લોકોને અસર કરે છે. આ એક એવી સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા ઉત્પાદિત ઇન્સ્યુલિનનો અસરકારક રીતે ઉપયોગ થતો નથી. ડાયાબિટીસના દર્દીના શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધારે હોય છે. જ્યારે તમારા બ્લડ સુગરનું સ્તર સમય જતાં અનિયંત્રિત […]

વધારે બદામ ખાવી પણ હેલ્થ માટે હાનિકારક હોઈ શકે છે, જાણો દિવસમાં કેટલી બદામ ખાવી

વધુ પડતી બદામ ખાવાની આડ અસરઃ એલર્જી – જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તમારે કોઈપણ બદામનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. જે લોકોને અખરોટની એલર્જી હોય તેમણે પણ બદામ ખાવાનું ટાળવું જોઈએ. એલર્જીના લક્ષણોમાં ગળું, મોઢામાં ખંજવાળ, હોઠ અથવા જીભમાં સોજો અને ગાલ પર સોજો આવી શકે છે. જે લોકો વધુ પડતી બદામ […]

દિવસની શરૂઆત આ પીણાથી કરો, દિવસભર શરીરમાં રહેશે એનર્જી

છેલ્લા કેટલાક સમયથી કોફીનું ચલણ વધ્યું છે અને અનેક લોકોની સવાર કોફીથી શરૂ થાય છે. પરંતુ સવારે ઉઠીને સૌથી પહેલા કોફી પીવી એ ઘણા કારણોસર નુકસાનકારક હોઈ શકે છે. જેથી સવારે કોફીની જગ્યાએ ગ્રીન ટી, લીંબુ પાણી, હળદરવાળુ દૂધ અને નારિયલ પાણીથી શરૂઆત કરો. આખો દિવસ શરીરમાં એનર્જી રહેશે. ગ્રીન ટી એ કેફીનનો હળવો સ્ત્રોત […]

દિવસમાં કેટલી વાર સ્ક્રબ કરવું યોગ્ય હોય છે? શું તમે પણ નથી કરી રહ્યાને આ ભૂલ

ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ચહેરા પર સ્ક્રબનો ઉપયોગ થાય છે, પણ શું તમે જાણો છો દિવસ ભરમાં તેનો કેટલી વાર ઉપયોગ કરવો જોઈએ? ચહેરાને સુંદર બનાવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે, એવામાં ઘણા લોકો સ્ક્રબનો ઉપયોગ કરતા હોય છે. શું તમે જાણો છો દિવસભરમાં કેટલી વાર સ્ક્રબનો ઉપયોગ કરવો પડે છે? જણાવીએ કે […]

જીટીયુ દ્વારા ઈનોવેશન સંકુલ દિનની ઊજવણીઃ શ્રેષ્ઠ 35 ઈનોવેટર્સના સ્ટાર્ટઅપને ઓવોર્ડ અપાયા

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ મંદિર , નરોડા ખાતે સંકુલ દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં ઈનોવેટ ટુ ઈમ્પેક્ટ, આઈ-સ્કેલ, પેડાગોજીકલ ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ જેવી 4 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતાં. જીટીયુ ઈનોવેશન […]

આયુષમાન ભારત દિવસ ઉજવાયો

(મિતેષ સોલંકી) ભારતમાં દરવર્ષે 30-એપ્રિલના રોજ આયુષમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ અભિયાનના મુખ્ય ધ્યેય છે – ગરીબ લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું અને તેમને વીમાનો લાભ પણ આપવો. આ યોજનાને એપ્રિલ-2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. આયુષમાન ભારત યોજના કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code