1. Home
  2. Tag "death"

પાંડેસરાની ડાઇંગ મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકોના ઝેરી ગેસથી મોત

સુરત, 7 માર્ચ 2026: ઉત્સવના માહોલ વચ્ચે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પાંડેસરાની ‘મિલ’માં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકો ઝેરી ગેસની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં ગૂંગળામણને કારણે ત્રણ પરપ્રાંતિય શ્રમિક યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિક હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો […]

ગીર સોમનાથમાં જીવતો હાઈટેન્શન વાયર તૂટી પડતા બે યુવાનોના મોત

રાજકોટ, 7 માર્ચ 2026: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે આજે એક હચમચાવી દેનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થતો 11 કેવીનો હાઈટેન્શન વીજ તાર અચાનક તૂટીને નીચે પડતા બે આશાસ્પદ યુવાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. વીજળીના જીવતા તારના સંપર્કમાં આવતા જ જોરદાર કરંટ લાગવાથી બંને યુવકોના […]

વાયુસેનાનું સુખોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત: બંને પાયલટના મોત, ઉડાન ભરતા જ સંપર્ક તૂટ્યો હતો

નવી દિલ્હી, 6 માર્ચ 2026: ભારતીય વાયુસેનાનું એક ફાઈટર જેટ સુખોઈ-30 આસામના કાર્બી આંગલોંગ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ગોઝારી ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટના મોત નીપજ્યા છે. વાયુસેનાના પ્રવક્તાએ શુક્રવારે સવારે વિમાન ક્રેશ થવાની સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલટ – સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પ્રવેશ દુર્ગાકર […]

ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના નિધન પર ભારતે વ્યક્ત કર્યો શોક

નવી દિલ્હી, 5 માર્ચ 2026: ભારત સરકારે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ નવી દિલ્હી સ્થિત ઈરાનના દૂતાવાસની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કંડોલન્સ રજિસ્ટર (શોક પુસ્તિકા) પર હસ્તાક્ષર કર્યા હતા અને માર્યા ગયેલા સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી […]

યુપી: પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ કુખ્યાત શૂટર પવન ઉર્ફે કલ્લુનું મોત

લખનૌ, 28 ફેબ્રુઆરી 2026: ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા યુનિટ અને આગ્રા પોલીસની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં કુખ્યાત ઈનામી બદમાશ પવન ઉર્ફે કલ્લુને ઠાર કર્યો છે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ આગ્રાના એકતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી અથડામણ દરમિયાન પવન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક […]

નાલંદાના રાજગીર ધર્મશાળામાં 4 જૈન પ્રવાસીઓના શંકાસ્પદ સંજોગોમાં મોત

રાજગીર (નાલંદા), 6 ફેબ્રુઆરી 2026: નાલંદા જિલ્લાના રાજગીરમાં આવેલી દિગંબર જૈન ધર્મશાળામાં એક રૂમમાંથી દુર્ગંધ આવતી હોવાના અહેવાલ મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી ત્યારે સનસનાટી મચી ગઈ. રૂમ નંબર 6 AB અંદરથી બંધ હતો. દરવાજો ખોલતાં જ, તેમની સામેનું દ્રશ્ય આઘાતજનક હતું – ચાર મૃતદેહો ફાંસીથી લટકતા મળી આવ્યા હતા. મૃતકોમાં બે પુરુષો અને બે […]

UP: ચાઈનીઝ દોરીથી મોતના બનાવમાં હત્યાના ગુના હેઠળ કાર્યવાહી થશે

ચાઈનીઝ દોરી મામલે CM યોગીએ અધિકારીઓને કર્યા નિર્દેશ દોરીને ઝડપી લેવા માટે વિશેષ અભિયાન શરૂ કરવા આદેશ પ્રતિબંધિત દોરીના વેચાણને લઈને અધિકારીઓને CM એ ખખડાવ્યાં લખનૌ, 5 ફેબ્રુઆરી 2026: ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સતત બની રહેલી ઘટનાને ગંભીરતાથી લઈને સીએમ યોગીએ આ નિર્ણય લીધો છે. હવે ઉત્તરપ્રદેશમાં ચાઈનીઝ દોરીના ઉપયોગ ઉપર […]

સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર શરદ પવારનું મોટું નિવેદન

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવાર નાયબ મુખ્યમંત્રી બને તેવી ચર્ચા છે. પવાર આજે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદ માટે શપથ લઈ શકે છે. દરમિયાન, શરદ પવારે સુનેત્રા પવારના શપથ ગ્રહણ […]

અજિત પવારના નિધન પર સચિન તેંડુલકર સહિતના ખેલાડીઓએ શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: ભારતીય રમત જગતે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જેમનું આજે, 28 જાન્યુઆરી, 2026 ના રોજ બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણીઓ વચ્ચે, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એક જાહેર સભામાં હાજરી આપવા માટે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. […]

ગુજરાતના તત્કાલિન CM બળવંતરાય મહેતા અને વિજય રૂપાણીનું પણ પ્લેનક્રેશમાં થયું હતું નિધન

અમદાવાદ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેનક્રેશથી મૃત્યુ થતા રાજકીય આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાતે પણ પ્લેન ક્રેશમાં એક સીએમ અને પૂર્વ સીએમ ગુમાવ્યાં છે. સાત મહિના પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પ્લેનક્રેશમાં મૃત્યુ થયું હતું. જ્યારે 1965માં ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું પ્લેનક્રેશ દૂર્ઘટનામાં મૃત્યુ થયું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code