1. Home
  2. Tag "Death Anniversary"

મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ,જાણો મોહનદાસથી રાષ્ટ્રપિતા સુધીની સફર

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે.30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી.આજે ભારતમાં ગાંધીજીની 75મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી રહી છે.તો આવો જાણીએ મહાત્મા ગાંધી કેવી રીતે બન્યા રાષ્ટ્રપિતા, જેમણે મહાત્મા ગાંધીને પહેલીવાર રાષ્ટ્રપિતા કહ્યા, મોહનદાસ કરમચંદ ગાંધીથી રાષ્ટ્રપિતા બનવા સુધીની સફર. મહાત્મા ગાંધી પુણ્યતિથિ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની […]

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ,રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિ અને પીએમ મોદી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

16 ઓગસ્ટ,દિલ્હી:આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પીએમ નરેન્દ્ર મોદી સહિત ઘણા નેતાઓએ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી છે. 2018માં આ દિવસે તેમનું અવસાન થયું હતું.પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે.સરકારના ઘણા […]

દાદાસાહેબ ફાળકેની પુણ્યતિથિ:માત્ર 15 હજારમાં બનાવી હતી ભારતની પ્રથમ ફિલ્મ

દાદાસાહેબ ફાળકેની આજે પુણ્યતિથિ તેમને ભારતીય સિનેમાના પિતા કહેવામાં આવે છે માત્ર 15 હજારમાં બનાવી હતી ભારતની પ્રથમ ફિલ્મ મુંબઈ:ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માનોમાંનો એક દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રતિવર્ષ એક વ્યક્તિને આપવામાં આવે છે,જેને મનોરંજનની દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.સાઉથ સુપરસ્ટાર રજનીકાંત છેલ્લા 5 દાયકાથી આ એવોર્ડ મેળવી રહ્યા છે.દાદાસાહેબ ફાળકેએ દેશની પ્રથમ ફિલ્મ બનાવી હતી, […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

લીખે જો ખત તૂજે…ના મશહૂર ગાયક મોહમ્દ રફીની પુણ્યતિથિઃ સદાબહાર ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે

આજથી 41 વર્ષ પહેલા મોહમ્મદ રફઈએ દુનિયામાંથી વિદાઈ લીધી હતી અનેક ગીતોથી આજે પણ લોકોના દિલમાં હયાત છે વર્ષો બાદ પણ તેમના સોંગ લોકોના હોઠો પર સતત ગુંજી રહ્યા છે એવરગ્રીન સોંગ માટે તેઓ જાણીતા બન્યા છે   મુંબઈઃ મોહમ્મદ રફી આ નામ સંગિત ક્ષેત્રમાં આજે પણ ગુંજે છે, ભલે આજે તેઓ દુનિયામાં હયાત નથી […]

Michael Jackson Death Anniversary: પોપસ્ટારના જીવનથી સંબંધિત આ 10 રસપ્રદ તથ્યો, લગભગ તમે નહીં જાણતા હોવ

આજે માઇકલ જેક્સનની ડેથ એનિવર્સરી પોપસ્ટારના જીવનથી ધરાવે છે સંબંધ માનવીય એવોર્ડથી નવાજાયા હતા  મુંબઈ : માઇકલ જેક્સન ભલે આજે આ દુનિયામાં આપણી સાથે નથી. પરંતુ તેમને કોઈ ઓળખની જરૂર નથી.તેને આવનારી બધી પેઢી યાદ રાખશે. 1964 માં તે તેના પરિવારના પોપ ગ્રુપમાં જોડાયો. આ ગ્રુપનું નામ જેક્સન ફાઇવ હતું. પરંતુ જ્યારે માઇકલ જેક્સનનો યુગ […]

સુશાંતસિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ, હત્યા કે આત્મહત્યા તે વાતથી ફેંસ હજુ પણ અજાણ

એક વર્ષ પહેલા સુશાંતે દુનિયાને કહ્યું હતું અલવિદા આત્મહત્યા કે હત્યામાં ઘૂંટાતું રહસ્ય સુશાંતના ફેંસમાં દુ:ખભરી લાગણી મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં નિધનને એક વર્ષ થઈ ગયું છે.બોલિવુડના ઉભરતા સ્ટાર્સમાંના એક સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન 2020 માં અવસાન થયું હતું. તે 34 વર્ષનો હતો અને બોલિવુડમાં પગ મુક્યો હતો. સુશાંતના નિધન પછી કહેવામાં આવ્યું […]

ઋષિ કપૂરે વર્ષ 2020માં આજના દિવસે કહ્યું હતું દુનિયાને અલવિદા, લાંબો સમય સુધી રહ્યા હતા બીમાર

ઋષિ કપૂરની આજે પ્રથમ પુણ્યતિથિ વર્ષ 2020 માં થયું હતું અવસાન લાંબો સમય રહ્યા હતા બીમાર મુંબઈ: બોલીવૂડમાં પોતાના કામથી અને પોતાને એક્ટિંગથી નામ કમાવનાર ઋષિ કપૂરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. વર્ષ 2020માં આજના દિવસે જ તેઓનું નિધન થયું હતું. ઋષિ કપૂરને કેન્સરની બીમારી હતી અને આ વાત તેમણે તેમના ચાહકોથી લાંબા સમય સુધી છુપાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code