1. Home
  2. Tag "death"

દેશમાં કુદરતી આફતને કારણે એક વર્ષમાં 2000 વ્યક્તિઓના મૃત્યુ, લાખો હેક્ટરમાં પાકને નુકશાન

નવી દિલ્હીઃ દેશમાં કુદરતી આફતોને કારણે વર્ષ 2022-23માં લગભગ 1997 વ્યક્તિઓના મૃત્યુ થયાં છે. આ ઉપરાંત 30615 પશુઓના મૃત્યુ થયાં હતા. કુદરતી આફતોને કારણે 18,54,901 હેક્ટરમાં પાકને નુકશાન થયું હતું. લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, દેશમાં કુદરતી આફતોના કારણે વર્ષ 2022-23માં કુલ 1997 લોકોએ જીવ ગુમાવ્યા હતા. […]

વડોદરાઃ રખડતા ઢોરની અડફેટે વૃદ્ધાનું મોત, પશુના માલિકની અટકાયત કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રખડતા ઢોરોને ત્રાસ વધ્યો છે. તેમજ રખડતા ઢોરો વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા હોવાની ઘટના પણ વધી રહી છે. દરમિયાન વડોદરામાં રખડતા ઢોરે વૃદ્ધાને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે પશુમાલિક સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરી હતી. પોલીસની કામગીરીને પગલે રખડતા પશુઓના માલિકોમાં […]

અમદાવાદ કાંકરિયા ઝૂમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું મોત, પોસ્ટમોર્ટમ બાદ અંતિમ સંસ્કાર કરાયા

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ખાતે આવેલા કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલયમાં વયોવૃદ્ધ સિંહ અંબરનું ઉંમરને કારણે મોત નિપજ્યું હતું. સિંહનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આણંદ વેટરનરી કોલેજને મોકલવામાં આવ્યો હતો. જ્યાં આણંદ વેટરનરી કોલેજના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એશિયાટીક સિંહ નર અંબરનું મૃત્યુ વૃદ્ધાવસ્થાને કારણે જ થયું હોવાનું પુરવાર થયું હતુ. ત્યારબાદ સિંહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન […]

તુર્કી-સિરિયામાં ભૂકંપમાં મૃત્યુઆંક 46 હજારને પાર, 20 લાખથી વધારે લોકો બન્યા બેઘર

નવી દિલ્હીઃ તૂર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં હજુ મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 46 હજારથી વધારે લોકોના મૃત્યુ થયાં છે. હજુ કાળમાટ નીચેથી લોકોથી લોકોને જીવીત કાઢવામાં આવી રહ્યાં છે. ભૂકંપમાં હજુ મૃત્યુઆંક વધવાની શકયતાઓ વ્યક્ત કરી છે. બંને દેશોમાં ભૂકંપમાં 84 હજાર ઈમારતો ક્ષતિગ્રસ્ત થઈ છે એટલું જ નહીં 20 […]

પેશાવરની મસ્જિદમાં TTPએ આતંકવાદી ઉમર ખાલીદના મોતનો બદલો લેવા કર્યો આત્મઘાતી હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પેશાવરમાં હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 90ના મોત થયાં હતા જ્યારે 60થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ માટે લોકો એકત્ર થયાં હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીએ જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠન ટીટીપીએ જણાવ્યું હતું કે, […]

માનવો માણસાઈ ભૂલ્યાઃ ગીરસોમનાથમાં 25 શ્વાનને બેરહેમીથી માર મારી મોતને ઘાટ ઉતારાયાં

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન ગીરસોમનાથ જિલ્લામાં માનવતાને નેવે મુકીને કેટલાક લોકોએ સફાઈના નામે 25 જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દરમિયાન પશુપ્રેમીઓએ શ્વાન સાથે ક્રુરતા કરનારા શખ્સો સામે આકરી કાર્યવાહી કરવાની […]

કોરોના: ચીનમાં 5 સપ્તાહમાં 9 લાખ વ્યક્તિઓના મોતની આશંકા, સરકારના આંકડા છુપાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ હજુ સામે આવી રહ્યાં છે. ચીનમાંથી કોરોના સમગ્ર દુનિયામાં ફેલાયો હતો. હાલ ફરીથી કોરોનાએ ચીનમાં માથુ ઉચક્યું છે. અત્યાર સુધી ચીનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. જો કે, કોરોના મહામારીમાં 60 હજાર લોકોના મોત થયાનું ચીને સ્વિકાર્યું હતું. જોકે વિશ્વના નિષ્ણાતોનો દાવો છે કે, ચીન […]

PM મોદીની માતાના નિધન પર પાકિસ્તાનના PM શરીફે વ્યક્ત કર્યું દુઃખ, કહ્યું- માતા ગુમાવવાથી મોટું કોઈ દુઃખ નથી

નવી દિલ્હી: પીએમ મોદીના માતા હીરાબેન મોદીનું અમદાવાદમાં નિધન થયું હતું. જે બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશભરના મોટા નેતાઓ અને હસ્તીઓએ દુખની આ ઘડીમાં પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. માતા ગુમાવવાથી […]

કેવી રીતે તૈયાર થયું 80ના દશકનું સૌથી મજેદાર અને ઘરઘરમાં પીવાતું પીણું ‘રસના’: જાણો 60 દેશોમાં પહોંચેલા પીણાંની કહાણી

અમદાવાદ: ‘રસના’ ને બનાવનાર અને ઘરઘર સુધી પહોંચાડનાર અરિઝ પીરોજશા ખંભાતાનું હાલમાં જ અવસાન થયુ. 80ના દાયકાના બાળકો રસનાનો એ સ્વાદ હજી સુધી ભૂલ્યાં નથી. અરિઝ ખંભાતાએ 80ના દાયકામાં રસનાની રજૂઆત એવા સમયે કરી હતી જ્યારે સોફ્ટ ડ્રિંક્સ ઊંચા ભાવે વેચાતા હતા. પરિણામે, આ પીણું ભારતમાં એટલું લોકપ્રિય બન્યું કે ભારતના દરેક ઘરમાં તેનું સ્થાન […]

રાજકોટમાં રખડતા પશુઓનો ત્રાસ, રખડતી ગાયે ઢીંક મારતાં વૃદ્ધ વેપારીનું મોત

રાજકોટઃ  ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. રખડતા પશુઓને કારણે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો બન્યા છે. છતાં રસ્તે રઝળતા પશુઓને ડબ્બે પૂરવામાં નિષ્ફળ ગયેલો મ્યુનિ કોર્પોરેશનના સત્તાધિશોની લાપરવાહીને કારણે વધુ એક વ્યક્તિની જિંદગીનો અંત આવી ગયો હતો.  શહેરના સાધુવાસવાણી રોડ પર દૂધ લેવા નીકળેલા વૃદ્ધ વેપારીને  ગાયે ઢીંક મારતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code