1. Home
  2. Tag "death"

શેત્રુંજી અને ધારી ગીરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 15 દિવસમાં 5 સિંહના બીમારીને લીધે મોત

અમરેલી : જિલ્લના ધારી ગીર પૂર્વ  વિસ્તાર અને શેત્રુંજી ડિવિઝનમાં ગંભીર બીમારી આવી હોય તેમ છેલ્લા પંદર દિવસમાં પાંચથી વધારે સિંહોના મોત નિપજતા વન વિભાગમાં દોડધામ મચી હતી. ત્યારે શેત્રુંજી ડિવિઝનના જાફરાબાદ રેન્જના રેવન્યુ વિસ્તારમાં ફરી એકવાર બેબસિયા નામની ગંભીર બીમારીથી સિંહણનું મોત નિપજ્યુ હતું સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના ધારી ગિર પૂર્વ અને શેત્રુંજી […]

કોરોનાના લીધે જે ઉદ્યોગકારોના મૃત્યુ થયાં છે, તેમની મિલકતના ટ્રાન્સફર –વેચાણમાં ફી,દંડ માફ કરવા રજૂઆત

અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે રાજ્યની ઔદ્યોગિક વસાહતોમાં આવેલા એકમો ચલાવતા ઉદ્યોગપતિ કે સંચાલકોના પરિવારની હાલત કફોડી બની છે. કોરોનામાં મૃત્યુ પામેલા ઉદ્યોગકારના પ્લોટ ટ્રાન્સફર કરવા અથવા વેચાણમાં મુશ્કેલી આવી રહી છે, આ સંજોગોમાં ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનની માગણી છે કે સરકાર કોઇપણ પ્રકારની ફી કે દંડ લીધા વિના ટ્રાન્સફર કે વેચાણનું કામ સરળતાથી કરી […]

કોરોના મહામારીમાં એક વર્ષના સમયગાળામાં 107 પોલીસ અધિકારી-કર્મચારીઓના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકારે દ્વારા લોકડાઉન અને કરફ્યુ નાખ્યો હતો. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સરકારના આ પગલાને પરિણામે પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને ઘરની બહાર નહીં નિકળવા અપીલ કરવામાં આવી હતી. દરમિયાન સતત કોવીડમાં ફરજ બજાવતા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા અનેક પોલીસ કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો […]

સિગરેટ આરોગ્ય માટે હાનીકારકઃ એક વર્ષમાં 80 લાખ લોકોએ ગુમાવ્યું જીવન

દિલ્હીઃ સિગારેટ અને બીડી પીવાથી કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થાય છે. દરમિયાન વર્ષ 2019માં સમગ્ર દુનિયામાં સિગરેટના કારણે 80 લાખ લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. તેમ છતા સિગારેટ પીનારાઓની સંખ્યામાં ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. લોકો ધ્રમુપાન સહિતના વ્યસનમાં છુટકારો મેળવે તે માટે ભારત સહિત દુનિયાના વિવિધ દેશો અને સામાજીક સંસ્થાઓ કામ કરી રહી […]

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં 420 તબીબોના થયા મોત : IMA

દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સારસંભાળ માટે કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકે છે. આ દરમિયાન હજારો કોરોના યુદ્ધાઓએ જીવ ગુમાવ્યાં છે. કોરોનાની બીજી લહેરમાં અત્યાર સુધી 420 તબીબોના મોત થયાનું IMAએ જણાવ્યું હતું. દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત IMAએ જાહેર કરેલા આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં સૌથી વધારે 100 તબીબોના મોત થયાં છે. […]

દિલ્હીમાં બ્લેક ફંગસની બીમારીથી પીડિત યુવાનનું મોત, આરોગ્ય વિભાગ થયું દોડતું

દિલ્હીઃ કોરોના સામે લડાઈ લડતા ભારત સામે બ્લેક ફંગસ નામની સમસ્યાએ માથુ ઉચક્યું છે. તેમજ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન દિલ્હીમાં બ્લેકફંગસથી પીડિત યુવાનનું મોત થયું હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં બ્લેક ફંગસ પીડિત યુવાનનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દિલ્હીની એમ્સમાં 75 જેટલા બ્લેક ફંગસના […]

તાઉ-તે વાવાઝોડાથી 4ની મોત, 40 હજાર વૃક્ષો ધરાશાયી, 2500 ગામોમાં અંધારપટઃ 196 રોડ-રસ્તાઓ બંધ

અમદાવાદ: કેરળ, કર્ણાટક, ગોવા અને મુંબઈમાં વિનાશ વેર્યા બાદ તાઉ-તે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે દીવ નજીક ત્રાટક્યું હતું. તાઉ-તે વાવાઝોડાના કારણે ગુજરાતમાં 4 લોકોના મોતના નિપજ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચક્રવાત તાઉ-તેએ રાજ્યના કેટલાક ભાગોમાં ત્રાટકીને પશ્ચિમ કાંઠે તબાહી મચાવતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા. વાવાઝોડાને કારણે રાજ્યમાં ઘણા વીજ થાંભલા અને વૃક્ષો […]

કોરોનામાં મૃત્યુ થયેલાના આંકડા છૂપાવવામાં આવતા નથીઃ પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ સ્મશાનગૃહોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી […]

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા અને નિર્ભય પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા) પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા […]

પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન તેમના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવ્યા: રાષ્ટ્રપતિ નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. તેઓનું 91 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા અનેક દિવસોથી તેઓ નાદુરસ્ત હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code