1. Home
  2. Tag "Deaths of three workers"

કર્ણાટક: યાદગીરની એક ફેક્ટરીમાં કેમિકલ લીક થવાને કારણે ગૂંગળામણથી ત્રણ કામદારોનાં મોત

યાદગીર, 05 ઓગસ્ટ 2026: કર્ણાટકની એક ફેક્ટરીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાન્ટમાં કેમિકલ લીક થવાને કારણે ગૂંગળામણથી ત્રણ કામદારોનાં મોત થયાં હતાં. આ ઘટના કડેચુર-બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. મૃતક તેલંગાણા અને મધ્યપ્રદેશના વતની હતા. તેમની ઓળખ તેલંગાણાના મહબૂબનગર જિલ્લાના કટલા ગણેશ અને મધ્યપ્રદેશના કટની જિલ્લાના વિક્રમ સિંહ ગોંડા અને સંજય સિંહ ગોંડા તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code