1. Home
  2. Tag "decision"

મુરાદાબાદની એક કોલોનીના 81 પરિવારોએ સામુહિક પલાયનનો કર્યો નિર્ણયઃ કારણ જાણીને તમે પણ ચોંકી જશો

લખનૌઃ યુપીના મુરાદાબાદ સ્થિત લાજપરતનગરમાં આવેલી એક કોલોનીમાં રહેતા એક-બે નહીં પરંતુ 81 પરિવારોએ સામુહિક પલાયન અને ઘરના વેચામના બેનર લગાવ્યાં છે. મુરાદાબાદમાં બે દિવસથી આ પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો હતો કે, કોરોનામાં પ્રથમ બે મકાન લઘુમતી કોમના બે વ્યક્તિઓએ ખરીદ્યાં છે. તેઓ માસાહાર કરે છે. તેમજ વધારાનો માસાહાર જાહેરમાં […]

આ તો કેવો નિર્ણય, લગ્ન પ્રસંગ્રમાં માત્ર 150 અને રાજકીય અને ધાર્મિક પ્રસંગ્રોમાં 400 વ્યક્તિઓને છૂટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે, હવે ખૂબ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાય રહ્યા છે. સરકારે નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ […]

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે હવે RTPCR ફરજિયાત નહીઃ ટ્રાફિક ઘટતા નિર્ણય લેવાયો

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર અન્ય શહેરોમાંથી આવતા ડોમેસ્ટિક પેસેન્જરો માટે હવે 72 કલાકમાં કરાવેલા આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય નથી. જો કે અમદાવાદ સહિત ગુજરાતના કોઈ પણ એરપોર્ટ પર આવતા પેસેન્જરો માટે થર્મલ સ્ક્રીનિંગ કરાય છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો સાથે જણાય તો તેને આરટીપીસીઆર ટેસ્ટ માટે મોકલાય છે. જો કે સુરત […]

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ […]

પાટણમાં હવે કોરોનાની રસી નહીં લેનાર વેપારી નહીં કરી શકે વેપાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ કોનાને નાથવા માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લઈ રહ્યાં છે. દરમિયાન પાટણ પાલિકાએ કોરોનાનું સંક્રમણ અને રસીકરણને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. 45 વર્ષથી વધીની ઉંમરના વેપારીઓ કોરોનાની રસી નહીં લે તો તેઓ વ્યવસાય […]

ગુજરાતની કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી કોલેજો ઓનલાઈન શિક્ષણની પોતાની જરૂરિયાત મુજબ ચાલુ રાખી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત આઠ શહેરોમાં આવેલી […]

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

2200થી વધારે દુકાનો અને એકમો બંધ કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી […]

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ ચૂંટણીપંચ આજે લઈ શકે છે મહત્વનો નિર્ણય

કોરોનાને પગલે ચૂંટણી મોકુફ રાખવા કરાઈ હતી વિનંતી મુખ્યમંત્રીએ ચૂંટણીપંચને પત્ર લખીને કરી હતી વિનંતી ચૂંટણી એકાદ મહિનો પાછી ઠેલાય તેવી શકયતાઓ અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેરમાં તા. 18મી એપ્રિલના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. રાજકીયપક્ષો દ્વારા અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય […]

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રવિવારે સંપૂર્ણ બંધ રખાશેઃ વેપારીઓનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના અનેક ગામ અને નગરોમાં પોતાની રીતે સ્વંભૂ બંધ અને સ્વૈચ્છીક લોકડાઉન રાખીને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન વલસાડના વેપારીઓએ રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરીને કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ જરૂર પડશે તો શની-રવિ બે દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code