1. Home
  2. Tag "Dedication"

IBની કાર્યપદ્ધતિ, સતર્કતા, તકેદારી, બલિદાનની પરંપરા અને સમર્પણના કારણે દેશ સુરક્ષિતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારત વિરોધી સંગઠનોને શોધવા મિત્ર દેશો સાથે ગુપ્તચર સંકલન વ્યૂહરચનાં વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઈન્ટેલિજન્સ બ્યુરોની 37મી શતાબ્દી સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલા, સાયબર હુમલા, માહિતી યુદ્ધ અને યુવાનોના કટ્ટરપંથી જેવા પડકારોનો સામનો કરવા માટે […]

SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ITBPને બહાદુરી અને સમર્પણનું પ્રતિક ગણાવ્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ITBP યોદ્ધાઓ અને તેમના પરિવારોને ITBPના સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં ITBPને બહાદુરી અને સમર્પણનું પ્રતીક ગણાવ્યું હતું. તેમણે કુદરતી આફતો અને બચાવ કામગીરી દરમિયાન તેમના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી જે લોકો માટે ગર્વની વાત છે. PM મોદીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “ITBP હિમવીર અને તેમના પરિવારજનોને સ્થાપના દિવસ […]

અમે વંચિતતાને અવસરમાં પરિવર્તિત કરવા માટે સંખ્યાબંધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહ્યા છીએઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેવઘરમાં રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, બાબા બૈદ્યનાથના આશીર્વાદથી, આજે રૂપિયા 16,800 કરોડના મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન થઇ રહ્યું છે અને શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આનાથી ઝારખંડમાં આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, આરોગ્ય, આસ્થા […]

પાલનપુરમાં 37.28 કરોડના ખર્ચે નવનિર્મિત ST બસ સ્ટેશનનું શનિવારે મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

પાલનપુરઃ શહેરમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે. નવ નિર્મિત એસટી બસ સ્ટેશનનું આગામી તા. 4 જૂન-2022ને શનિવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. ઉપરાંત વડગામ તાલુકાના સીસરાણા ખાતે 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત પણ કરાશે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા […]

બગોદરા-તારાપુર વચ્ચે 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિક્સલેન હાઈ-વેનું લોકાર્પણ કરાયું

ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતા રહેતા અને અકસ્માતો માટે કૂખ્યાત બનેલા બગોદરા-તારાપુર હાઈવેને સિક્સલેન કરાતા હાઈવેનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્પ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 649 કરોડના ખર્ચે તૈયાર થયેલા બગોદરા-તારાપુર 54 કિલોમીટર 6 લેન થયેલા માર્ગનું લોકાર્પણ કર્યુ હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં […]

બનાસકાંઠાના નડાબેટમાં સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે આજે લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે હવે લોકો સીમા દર્શન કરી શકશે. 125 કરોડના ખર્ચે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. ગુજરાતમાં છેલ્લા દોઢ દાયકાથી ટુરિઝમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. કચ્છના સફેદ રણથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત […]

અમદાવાદઃ પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાયું હતું. Today a book " Patrakaar Shiromani: Vasudev Mehta" was launched in Ahmedabad by Padmashri Dr Kumarpaal Desai. It's a biography of legendary Gujarati journo Late Vasudev Mehta. Book is edited by Ramesh […]

ગાંધીનગરમાં આરોગ્ય ટીમથી સજ્જ RBSK વાહનોનું આરોગ્ય મંત્રીએ કર્યુ લોકાર્પણ

ગાંધીનગરઃ રાજ્યના અંતરિયાળ ગામડાંઓમાં બાળકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે બાળનિષ્ણાત તબીબની ટીમ સાથેની આરબીએસકે વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્યના 1 કરોડ 60 લાખ બાળકો ની આર.બી એસ.કે ના 992 વાહનોમાં સજ્જ હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ,  નિદાન અને સારવાર થઈ શકે તે હેતુથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી આર.બી.એસ.કે.ના નવા વાહનોનુ […]

ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code