આતંકવાદ સામેના કઠોર વલણ પર ભારત મક્કમ છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
નવી દિલ્હી, 18 જુલાઈ 2026: રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે આતંકવાદ સામે ભારતની કઠોર નીતિ માત્ર એક નિવેદન નથી, પરંતુ દેશ આ વલણ પર મક્કમ છે. આજે નવી દિલ્હીમાં ‘ફોર્સીસ ફર્સ્ટ કોન્ક્લેવ’ને સંબોધતા રાજનાથ સિંહે કહ્યું કે ભારત માત્ર પોતાની સરહદો પર જ આતંકવાદીઓ પર પ્રહાર નહીં કરે, પરંતુ જરૂર પડ્યે તેમના અડ્ડાઓમાં ઘૂસીને […]


