દશેરાના પર્વ પર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ એ તવાંગમાં કરી શસ્ત્ર પૂજા,
દિલ્હીઃ દેશભરમાં આજે દશેરાનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે દેશના રક્ષઆમંત્રી રાજનાથ સિંહ ચીનની સરહદે અડીને આવેલા તવાંગ વિસ્તારની મુલાકાતે પહોચ્યા હતા તેમમે અહી સેન્ય સાથએ ખાસ મુલાકાત કરી હતી. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મંગળવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે તવાંગ પહોંચ્યા હતા. તવાંગમાં રક્ષા મંત્રીએ દશેરાના શુભ અવસર પર શસ્ત્રોનું પૂજન કર્યું હતું. આ દરમિયાન […]