1. Home
  2. Tag "Defense Minister"

ઈરાન સાથેના યુદ્ધને અમેરિકા દ્વારા ધાર્મિક યુદ્ધ સાથે સરખાવાતા વિવાદ સર્જાયો

વોશિંગ્ટન, 30 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાના રક્ષામંત્રી પીટ હેગસેથના એક ધાર્મિક નિવેદને વૈશ્વિક સ્તરે વિવાદ છેડ્યો છે. હેગસેથ પર આરોપ છે કે, તેઓ ઈરાન સાથેના જંગને ધાર્મિક રંગ આપી રહ્યા છે. તાજેતરમાં ધાર્મિક નેતાઓ સાથેની એક બેઠકમાં તેમણે આ યુદ્ધને ‘ઈસુ ખ્રિસ્ત માટે લડાતું યુદ્ધ’ ગણાવ્યું હતું, […]

‘હુમલા પાછળ ભારતનો હાથ’, અફઘાન સેના સામે ઘૂંટણ ટેકવ્યા બાદ પાકિસ્તાનના રક્ષા મંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે અફઘાનિસ્તાન પર ભારત માટે પ્રોક્સી વોર લડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત તાલિબાન દ્વારા પાકિસ્તાનને નિશાન બનાવી રહ્યું છે. ન્યૂઝ સાથેના એક ટીવી ઇન્ટરવ્યુમાં, ખ્વાજા આસિફે કહ્યું, “અત્યારે, કાબુલ દિલ્હી માટે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે.” તેમણે તાજેતરમાં જાહેર કરાયેલા 48 કલાકના કામચલાઉ યુદ્ધવિરામ પર […]

સંરક્ષણ મંત્રીએ ઉદ્યોગ ભાગીદારી દ્વારા એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી

નવી દિલ્હીઃ ભારતની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા અને મજબૂત સ્થાનિક એરોસ્પેસ ઔદ્યોગિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ (AMCA) પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને મંજૂરી આપી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) ઉદ્યોગ ભાગીદારી દ્વારા આ કાર્યક્રમનો અમલ કરવા માટે તૈયાર છે. અમલીકરણ મોડેલ અભિગમ ખાનગી અને જાહેર […]

વડાપ્રધાન મોદીએ રક્ષા મંત્રી અને સેના પ્રમુખો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપીજે અબ્દુલ કલામ સાથે બેઠક યોજી હતી અને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ પર આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં પાકિસ્તાનના કારણે સરહદી વિસ્તારોમાં ઉભી થયેલી […]

રક્ષા મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનના આમંત્રણને આવકારી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ 23થી 26 ઓગસ્ટ સુધી અમેરિકાની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે, જ્યારે ભારત અને […]

ભારત-અમેરિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે મુલાકાત, નવી ટેકનોલોજી અંગે ચર્ચા કરાઈ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠક ઉષ્માપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હતી. બંને પક્ષોએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિષયોની વિશાળ શ્રેણી પર ચર્ચા કરી, જેમાં ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવાના માર્ગો ઓળખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવી ટેકનોલોજી અને સહ-ઉત્પાદનના સહ-વિકાસ પર […]

ઈઝરાયેલમાં વિરોધ પ્રદર્શન વચ્ચે PM નેતન્યાહુનું મોટું પગલું, રક્ષા મંત્રીને હટાવ્યા

દિલ્હી:ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે દેશના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટને બરતરફ કર્યા છે. ગેલન્ટે એક દિવસ પહેલા જ ન્યાયિક પ્રણાલીમાં કેટલાક ફેરફારો અંગે દરમિયાનગીરી કરી હતી. તેમણે કહ્યું હતું કે અત્યારે તેને ટાળી શકાય છે કારણ કે તે દેશને અલગ કરી શકે છે. આ પછી જ ગેલન્ટ પર આટલી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. નેતન્યાહુની […]

રાતના 8 વાગ્યાથી બજાર બંધ થતા બાળકોના જન્મ ઓછા થશે, પાક.ના સંરક્ષણ પ્રધાનનું હાસ્યાસ્પદ નિવેદન

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યું છે. આર્થિક બોજ ઘટાડવા માટે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. વિજળી બચાવવા માટે મોટાભાગની સરકારી કચેરીઓમાં કર્મચારીઓને વર્ક ફોર્મ હોમ કરાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોટાભાગના બજારો રાતના 8 વાગ્યાથી બંધ કરી દેવામાં આવે છે. પાકિસ્તાનના આર્થિક મુશ્કેલીની અસર ત્યાંના નેતાઓના […]

‘અગ્નવીર’ માત્ર રાષ્ટ્રના ‘સુરક્ષાવીર’ નથી, પરંતુ તેઓ ‘સમૃદ્ધિવીર’ પણ છે : સંરક્ષણ પ્રધાન

નવી દિલ્હીઃ અગ્નિપથ સશસ્ત્ર દળો માટે એક પરિવર્તનકારી યોજના છે, જે ભારતીય સેનાને યુવા, હાઇટેક અને અતિ-આધુનિક અભિગમ સાથે વિશ્વનું શ્રેષ્ઠ સૈન્ય દળ બનાવવામાં બળ ગુણક તરીકે કામ કરશે. તેમ રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં શિક્ષણ મંત્રાલય (MOE) અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MOSDE) સાથે એમઓયુ વિનિમય […]

જાપાન પ્રવાસઃ સંરક્ષણ સાધનો-ટેકનિકલ સહયોગના ક્ષેત્રમાં ભાગીદારીનો વ્યાપ વિસ્તારવા રાજનાથસિંહે ભાર મુક્યો

નવી દિલ્હીઃ ટોક્યોમાં જાપાનના સંરક્ષણ મંત્રી યાસુકાઝુ હમાદા અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વચ્ચે બેઠક મળી હતી. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ તેમજ ક્ષેત્રીય બાબતોના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. તેઓએ ભારત-જાપાન સંરક્ષણ ભાગીદારીના મહત્વ અને મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન રાજનાથ સિંહે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code