1. Home
  2. Tag "delegation"

નરેન્દ્ર મોદીએ આરબ વિદેશ મંત્રીઓના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરબ દેશોના વિદેશ મંત્રીઓ, લીગ ઓફ આરબ સ્ટેટ્સના સેક્રેટરી જનરલ અને આરબ પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી, જેઓ બીજી ‘ઈન્ડિયા-આરબ વિદેશ મંત્રીઓની બેઠક’ માટે ભારતમાં છે. પ્રધાનમંત્રીએ ભારત અને આરબ વિશ્વ વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક લોકોથી લોકોનાં સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો, જે વર્ષોથી આપણા સંબંધોને પ્રેરણા […]

પનામામાં રાષ્ટ્રપતિને મળ્યું શશી થરૂરનું પ્રતિનિધિમંડળ

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ પનામાની મુલાકાતે છે. દરમિયાન, પનામાના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનો ક્વિન્ટેરોએ ગુરુવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાતમાં આતંકવાદ સામે ભારતનાં મક્કમ વલણને સમર્થન આપ્યું. આ મુલાકાત પનામા સિટીના રાષ્ટ્રપતિ મહેલમાં થઈ હતી અને સરહદ પાર આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાના […]

ઇથોપિયાના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી, ડૉ. જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. પ્રતિનિધિમંડળે ભારત સાથે ઇથોપિયાની એકતા અને કાયમી સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં તેમના રોકાણ દરમિયાન, પ્રતિનિધિમંડળના સભ્યો નેશનલ […]

ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. આ મેકોંગ-ગંગા ધમ્મયાત્રા થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ છે અને 2થી 10 ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે છે. થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે, તેમ જ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખ શિષ્યો અરહંત સરીપુટ્ટ […]

રાષ્ટ્રપતિજીને NDAનું પ્રતિનિધિમંડળ મળ્યું, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ […]

વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગનું પ્રતિનિધિમંડળ બાંગ્લાદેશની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ડીએઆરપીજીના સચિવ વી.શ્રીનિવાસ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી) ભારત અને બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલય વચ્ચે એમઓયુના નવીનીકરણ સાથે સંબંધિત દ્વિપક્ષીય ચર્ચા માટે બાંગ્લાદેશમાં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના 4 સભ્યોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વર્ષ 2024-2029ના ગાળા માટે કરશે. આ મુલાકાત બાંગ્લાદેશના જાહેર વહીવટ મંત્રાલયના આમંત્રણ પર હાથ ધરવામાં આવી છે અને તેમાં બાંગ્લાદેશના […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ જાપાનના મંત્રી અને પ્રતિનિધિ મંડળે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મીટીંગ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જાપાનનાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિ, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં ઇન્ટરનેશનલ અફેર્સનાં વાઇસ મિનિસ્ટર શ્રીયુત હોસાકા શીન અને પ્રતિનિધિ મંડળે મહાત્મા મંદિરમાં બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવતીકાલથી પ્રારંભ થનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કડીમાં સહભાગી થવા તેઓ તેમનાં બિઝનેસ ડેલીગેશન સાથે ગુજરાત આવેલાં છે. મુખ્યમંત્રીએ જાપાનમાં તાજેતરમાં આવેલાં ભૂકંપે […]

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રતિનિધિમંડળ 25 નવેમ્બરે જાપાન-સિંગાપોરના પ્રવાસે જશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આગામી 25 નવેમ્બરના રોજ જાપાન અને સિંગાપોરના એક સપ્તાહનાં પ્રવાસે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં જાપાન અને ગુજરાત વચ્ચે ઉદ્યોગ-વ્યાપાર અને વાણિજ્ય સહિતના સાંસ્કૃતિક-આર્થિક સંબંધોનો સેતુ વધુ વિસ્તૃત ફલક ઉપર વિકસિત કરવા અને ગુજરાત ઔદ્યોગિક અને આર્થિક વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે, […]

ઈન્ટરપોલની મહાસભાઃ પાકિસ્તાનના પ્રતિનિધિ મંડળે દાઉદ અને હાફીઝ સૈયદ મામલે મૌન ધારણ કર્યું

ઈન્ટરપોલના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યું છે પાકિસ્તાન પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી રહ્યાં ઉપસ્થિત નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ઈન્ટરપોલની 90મી વાર્ષિક મહાસભા યોજાઈ રહી છે. ચાર દિવસ સુધી ચાલનારા આ મહાસભામાં દુનિયાના 195 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યાં છે. પડોશી દેશ પાકિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ઉપસ્થિત રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળના સભ્યોએ કુખ્યાત અંડરવર્લ્ડ ડોન […]

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની જાણકારી માટે CMના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે હરિયાણાની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુકુળ કુરુક્ષેત્રની 200 એકર ભૂમિમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ પ્રયોગો દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો મેળવ્યા છે. ગુરુકુળ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મના પ્રત્યક્ષ નિદર્શન માટેના રાજ્યપાલના નિમંત્રણ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિ મંડળે ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી  મનોહરલાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાકૃતિક કૃષિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code