1. Home
  2. Tag "Delhi Blast"

દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા […]

દિલ્હી બ્લાસ્ટ: તપાસમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 200 સ્થળોએ એકસાથે વિસ્ફોટ કરવાનું કાવતરું બહાર આવ્યું

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે 10 નવેમ્બરના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટનું આયોજન પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવ્યું હતું. જૈશના એક તાલીમ પામેલા આતંકવાદીએ વ્હાઇટ-કોલર આતંકવાદીઓને વિસ્ફોટકો બનાવવાની તાલીમ પણ આપી હતી. તપાસ એજન્સીઓ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 200 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આમાં NCRમાં […]

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડૉ. અદીલ અહેમદ રાથેર […]

દિલ્હી બ્લાસ્ટઃ વિસ્ફોટ સમયે કારમાં આતંકવાદી ડો. ઉમર હાજર હતો, તપાસમાં ખુલાસો

નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટનામાં તપાસ દરમિયાન એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. DNA ટેસ્ટના આધારે એ વાતની પુષ્ટિ થઈ છે કે વિસ્ફોટ સમયે કારમાં આતંકવાદી ડો. ઉમર હાજર હતો. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, DNA ટેસ્ટના પરિણામો સ્પષ્ટ કરે છે કે ડો. ઉમરે જાણી જોઈને કારમાં ધડાકો કર્યો હતો અને કારની […]

દિલ્હી બ્લાસ્ટના પગલે સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિરમાં સુરક્ષા વધારાઈ, પોલીસનું સઘન ચેકીંગ

વડોદરાઃ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં સુરક્ષાની દૃષ્ટિએ મંદિર પરિસરમાં ખાસ તપાસ કરવામાં આવી હતી. આ સઘન સુરક્ષા તપાસ DYSP વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે […]

દિલ્હીમાં બ્લાસ્ટના પગલે અમિત શાહે પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો રદ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઈઝરાઈલના દુતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના પગલે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. તેમજ જાહેર સ્થળો ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળનો બે દિવસનો પ્રવાસ રદ કર્યો હતો. તેમજ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code