દિલ્હી બ્લાસ્ટ કેસ: NIAના શ્રીનગરમાં દરોડા, મૌલવી ઇરફાનના ઘરની સઘન તપાસ
નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ દિલ્હી બ્લાસ્ટ કેસના સંબંધમાં શનિવારે શ્રીનગરના નૌગામ વિસ્તારમાં એક ઘર પર દરોડા પાડીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડો નાઈક-બાગ નૌગામ સ્થિત એક મકાન પર કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ મુખ્ય આરોપી મૌલવી ઇરફાન ભાડાના મકાન તરીકે કરતો હતો. આ મકાન ચાનપોરા […]


