1. Home
  2. Tag "Delhi-NCR"

કેન્સરની નકલી દવા બનાવવાના રેકેટનો પર્દાફાશ, આંતરરાષ્ટ્રીય ટોળકી ઝડપાઈ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં નકલી દવાના કાળો કારોબાર કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચે નકલી દવા બનાવીને સપ્લાય કરનારી આંતરરાષ્ટ્રીય ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે સાત આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દિલ્હીની જાણીતી કેન્સર હોસ્પિટલના બે કર્મચારીઓને પણ પકડી લેવામાં આવ્યાં છે. આરોપીઓ કેન્સરનું રૂ. 1.96 લાખની કિંમતના ઈન્જેક્શનમાં નકલી […]

દિલ્હી-NCRમાં હવામાન બદલાયું, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસની શરૂઆત હળવા વરસાદથી થઈ હતી. કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા. દિલ્હીના અલીપુર, બુરારી રોહિણી, બદલી, મોડલ ટાઉન વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની […]

ઉત્તર ભારતઃ દિલ્હી-એનસીઆરમાં ભારે પવન સાથે વરસાદ

નવી દિલ્હીઃ પહાડો પર પડી રહેલા વરસાદ અને બરફની અસર આખરે રાષ્ટ્રીય રાજધાનીમાં જોવા મળી હતી. દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે 21 ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની સાથે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 22 ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં વરસાદ પડી શકે છે. પશ્ચિમી હિમાલય […]

દિલ્હી-એનસીઆરમાં ભૂકંપનો આંચકો આવ્યો, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધ્યું કેન્દ્રબિંદુ

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ધરા ધ્રુજતા લોકો ડરને માર્યા બાદ ઘરની બહાર દોડી ગયા હતા. ઓફિસમાં કામ કરનારા લોકો પોતાનું કામ છોડીને બિલ્ડીંગની બહાર દોડી ગયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ ઉપર નોંધાયું […]

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના […]

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણથી કોઈ રાહત નહીં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: પાંચ દિવસની આંશિક રાહત બાદ દિલ્હીની હવા ફરી ઝેરી બની ગઈ છે. શુક્રવારે દિલ્હીનો AQI “ગંભીર” શ્રેણીમાં પરત ફર્યો છે. 24 કલાકમાં તેમાં 108 પોઈન્ટનો વધારો થયો છે. 18 વિસ્તારોમાં હવા પણ “ગંભીર” શ્રેણીમાં પહોંચી ગઈ છે.સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, શુક્રવારે સવારે દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તાનું સ્તર 500ને વટાવી ગયું છે. AQI આનંદ […]

દિલ્હી-NCRની હવા હજુ પણ ખરાબ શ્રેણીમાં,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી:રાજધાની દિલ્હી એનસીઆરમાં હળવા વરસાદથી આકાશ ચોખ્ખું થઈ ગયું છે અને હવામાન ખુશનુમા થઈ ગયું છે. હળવા વરસાદને કારણે આ વિસ્તારનું પ્રદૂષણ સ્તર પણ ઘટી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 400 ની નજીક હતું. જોકે, બુધવારે પ્રદૂષણના સ્તરમાં વચ્ચેના બે દિવસની સરખામણીમાં 80 પોઈન્ટનો સુધારો થયો હતો, જેના કારણે લોકોએ […]

દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ‘ખૂબ જ ખરાબ’,AQI 331 પર પહોંચ્યો

દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થતો જણાતો નથી. સોમવારે દિલ્હીની હવાની ગુણવત્તા 331 નોંધાઈ હતી જે ‘ખૂબ ખરાબ’ શ્રેણી દર્શાવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરે દિલ્હીની આસપાસના વિસ્તારોમાં હવાના પ્રદૂષણના સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. સોમવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.દૃશ્યતા 1500 મીટર છે. દિલ્હીના […]

દિલ્હી-NCRમાં વરસાદને કારણે પ્રદૂષણ ઘટ્યું,આનંદ વિહારમાં AQI 162 નોંધાયો

દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને વાયુ પ્રદૂષણ અને ધુમ્મસથી રાહત મળી છે. મધ્યરાત્રિ સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં હતી. આ સમયગાળા દરમિયાન AQI આનંદ વિહારમાં 462, આરકે પુરમમાં 461, પંજાબી બાગમાં 460 અને ITOમાં 464 નોંધાયો હતો.દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઘણી જગ્યાએ AQI ઘટીને 100 થી […]

દિલ્હી એનસીઆરના 64 ટકા લોકોએ વાહનમાં ઓડ-ઈવનનો કર્યો વિરોધ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિવાળીના બીજા દિવસથી રાજધાનીમાં ઓડ-ઇવન યોજનાને એક અઠવાડિયા સુધી લાગુ કરવાના દિલ્હી સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. સર્વોચ્ચ અદાલતના આ વલણ પછી પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, સરકાર આ મામલે આગળ વધતા પહેલા કોર્ટના આદેશોનો અભ્યાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે, અમારી સરકાર કોર્ટના આદેશનો અમલ કરશે. ગોપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code