1. Home
  2. Tag "delhi"

દિલ્હી: રેલવેની જમીન ઉપર બનેલા મંદિર-મસ્જિદ સહિતના ગેરકાયદે ધાર્મિક સ્થળો દૂર કરવા નોટિસ અપાઈ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના વિકાસ કાર્યોમાં અવરોધ બની રહેલા ગેરકાયદેસર રીતે બનેલા ધાર્મિક સ્થળો પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભજનપુરાની સમાધિ અને હનુમાન મંદિર પર બુલડોઝરની કાર્યવાહી બાદ હવે દિલ્હીની બંને બાજુની મસ્જિદો પર બુલડોઝર ચલાવવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તંત્ર દ્વારા બંને ધાર્મિક સ્થળોનું ગેરકાયદે દબાણ દૂર […]

દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ફરી જોખમી સપાટીએ પહોંચ્યું, પુરનો ખતરો

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ફરી એક વખત રાજઘાની દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર વધતું જોવા મળી રહ્યું છે જેને લઈને થોડા જ દિવસોમાં ફરીથી દિલ્હી પર પુરની સ્થિતિનું જોખમ મંડળાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે ફરી  દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર  એકવાર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. સિગ્નેચર બ્રિજ […]

સ્વતંત્ર દિવસને લઈને રાજધાની સતર્ક, 16 ઓગસ્ટ સુધી ડ્રોન, પેરા ગ્લાઇડિંગ જેવી ઉડાન પર પ્રતિબંધ

દિલ્હીઃ- હવે સ્વતંત્રતા દિવસને એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે દેશની રાજઘાની દિલ્હી અત્યારથી જ સતર્ક બની છે અનેક પાબંધિઓ પણ લગાવી છે સાથે જ સુરક્ષાને લઈને પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  જાણકારી પ્રમાણે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પોલીસે દિલ્હીમાં સુરક્ષાને લગતી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે […]

દિલ્હીમાં આપ સરસારનો નવો દાવ, હવે ગરિબ પરિવારોને સરકાર મફ્તમાં આપશે ખાંડ,લાખો લોકોને થશે ફાયદો

દિલ્હીઃ- દેશની રાજધાનીમાં આમ આદમીની સરકાર પોતાની સત્તાને કાયમ જાળવી રાખવા દિલ્હી વાસીઓને અનેક ફાયદાઓ અને લાભ આપી રહી છે ત્યારે હવે મફ્તમાં ખાંડનું વિતરણ કરવાની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને હવે દિલ્હીના 2 લાખથી પણ વધુ લોકોને મફ્તમાં ખાંડ આપવામાં આવશે. પ્રાપ્ચત વિગત પ્રમાણે  અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્હીના ગરીબ પરિવારોને મફત […]

દિલ્હીમાં 1 જાન્યુઆરીથી 15 જુલાઈ સુધીમાં 163 ડેન્ગ્યુ અને 54 મેલેરિયાના કેસ નોંધાયા

ચોમાસું આવતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો  દિલ્હીમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ નોંધાયા  દિલ્હી : ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક છે કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફેલાતો હોય છે. હાલમાં શહેરમાં સરકારી દવાખાના હોય કે અર્બન હેલ્થ સેન્ટર કે પછી ખાનગી હોસ્પિટલ જ્યાં જાઓ ત્યાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પરંતુ હાલમાં શહેરમાં મચ્છરજન્ય રોગચાળા […]

દિલ્હી એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ તપાસમાં લાગી

દિલ્હી એરપોર્ટ પર પાકિસ્તાન તરફથી બોમ્બની ધમકી દિલ્હી : રાજધાની દિલ્હી પોલીસ અહીંના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાની નકલી માહિતીના કેસની તપાસ કરી રહી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એરપોર્ટના ફેસબુક પેજ પર, શનિવારે ‘વિશેષ સજ્જનહર’ આઈડી ધરાવતા એક વ્યક્તિએ બોમ્બ વિશે જાણ કરી, જેના પગલે એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ શરૂ […]

દિલ્હીમાં પુરનો ખતરો ટળ્યો, યમુનાનું જળસ્તર ઘટતા અનેક પ્રતિબંધોમાં છૂટછાટ અપાઈ

દિલ્હીઃ- દેશભરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ કથળી રહી છએ ત્યારે રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી યમુના નદીનું જળ સ્તર વધતા શાળાઓમાં રજા અપાી હતી સાથે જ અનેક માર્ગો પર પરિવહન સેવા અટકાવવામાં ાવી હતી જો કે હવે યમુના નદીનું દળ સ્તર સુધરતું જોવા મળ્યું છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલા દિવસને સોમવારની રાત્રે 10:00 […]

દિલ્હીમાં આવેલ પૂર પર PM મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર સાથે કરી વાત,પાણી ભરાવાની સ્થિતિની કરી સમીક્ષા

દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિદેશથી દિલ્હી પરત ફર્યા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેના અને રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પૂછપરછ કરી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ ટ્વીટ કર્યું કે વડા પ્રધાને નિર્દેશ આપ્યો કે કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીના લોકોના હિતમાં શક્ય […]

દિલ્હીમાં પાણી ભરાવાને કારણે મોટી દુર્ઘટના,વરસાદના પાણીમાં ન્હાવા ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે બપોરે 3:00 વાગ્યે મુકુંદપુર ચોકમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં વરસાદના પાણીમાં ન્હાવા  ગયેલા 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ મુકુંદપુરમાં એક મેદાનમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું. તેમાં આ બાળકો ન્હાવા ગયા […]

દિલ્હીના IGI એરપોર્ટને દેશની પ્રથમ એલિવેટેડ ટેક્સી-વેની ભેટ,હવે બચશે હવાઈ મુસાફરોનો સમય

દિલ્હી :  નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે દિલ્હી એરપોર્ટ પર ડબલ એલિવેટેડ ઈસ્ટર્ન ક્રોસ ટેક્સીવે અને ચોથા રનવેનું ઉદ્ઘાટન કર્યું. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGIA) દરરોજ 1,500 એરક્રાફ્ટ મૂવમેન્ટનું સંચાલન કરે છે. દેશના સૌથી મોટા એરપોર્ટ પર નવી સુવિધાઓ શરૂ થવાથી વિમાનોની અવરજવરમાં સરળતા વધશે. आज, @DelhiAirport पर चौथे रनवे और देश के पहले […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code