1. Home
  2. Tag "delhi"

CBIએ ક્લીનચીટ આપ્યાનો દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાનો દાવો

નવી દિલ્હીઃ એક્સાઇઝ પોલિસી મામલામાં ઘેરાયેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ મંગળવારે ફરી એકવાર કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેમને વારંવાર સવાલોના જવાબ પૂછવામાં આવે છે. જે.પી. નડ્ડાજીને અભિનંદન આપવા માંગુ છું કે, તેઓ ગુંડાગીરીમાં આગળ હતા, ઓપરેશન લોટસમાં આગળ હતા. સીબીઆઈએ ક્લીનચીટ આપી હોવાનો પણ દાવો કર્યો […]

નવી દિલ્હીઃ સીબીઆઈએ DyCM સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી

નવી દિલ્હીઃ આબકારી નીતિ મામલે સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તાજેતરમાં જ તપાસ એજન્સીએ તેમના નિવાસસ્થાને પણ તપાસ કરી હતી. દરમિયાન આજે સીબીઆઈએ તેમના બેંકના લોકરની તપાસ કરી હોવાનું જાણવા મળે છે. રાજધાની દિલ્હીમાં દારૂની નીતિમાં ગડબડના મામલાની તપાસ કરતી સીબીઆઈએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના લોકરની તપાસ કરી […]

સાંભળ્યું છે કાટમાળ પણ કરોડોમાં વેચાય ? ટ્વિન ટાવરનો કાટમાળ અંદાજે 15 કરોડમાં વેચાવાની સંભાવના

ટ્વિન ટાવરનો કાટમાળ 15 કરોડમાં વેચાશે કાટમાળમાંથી પણ કરોડો રુપિયા ઊભા થશે દિલ્હીઃ- આજે દેશભરમાં દિલ્હીના ટ્વિન ટાવર જમીન દોસ્ત થયાના સમાચાર વાયરલ થી રહ્યા છએ ,અંદાજે આ ટાવર પડવાથી 500 કરોડના નુકાશનો અંદાજો લગાવાયો છે.આઐ ટાવર જમીન દોસ્ત કરતા પહેલા તમામ સુરક્ષાઓ કરાઈ હતી, રસ્તાઓ બંધ કરાયા હતા તો વિજળીનો પુરવઠો ઠપ્પ કરાયો હતો.જો […]

દિલ્હીના ટ્વિન ટાવરનો અંત આવ્યો માત્ર 8 સેકન્ડમાં,ચારેતરફ સિમેન્ટના ગોટા ઉડ્યા- હવે વાહનો માટે રસ્તો ખુલ્લો મૂકાયો

દિલ્હીના ટ્વિટન ટાવર 8 સેકેન્ડમાં થયો ઘધરાશયી ચારે તરફ પ્રદુષણ જોવા મળ્યું પ્રદુષણ બાદ રસ્તાઓ પર પાણી છાંટવામાં આવ્યું સામાન્ય લોકો માટે અવર જવર ચાલ કરાઈ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના ટ્વિન ટાવર ચર્ચાનો વિષ્ય હતો, ત્યારે આજરોજ આ ટ્વિન ટાવરનો છેવટે અંત આવ્યો છે, માત્ર 8 જ સેકેન્ડમાં બ્નને ટાવર જમીનદોસ્ત થયા છે, સોસિયલ […]

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત,702 નવા કેસ નોંધાયા,વધુ 4 દર્દીઓના મોત

કોરોનાનો કહેર યથાવત 702 નવા કેસ નોંધાયા વધુ 4 દર્દીઓના મોત દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળતી રહે છે.ત્યારે દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા-નવા કેસ નોંધાય રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યો છે. દિલ્હીમાં કોવિડ -19 ના 702 નવા કેસ નોંધાયા અને ચાર દર્દીઓના મોત થયા હતા.આરોગ્ય વિભાગે આ આંકડા જાહેર કર્યા છે.તેના તાજેતરના બુલેટિનમાં, […]

દિલ્હીમાં કોરોનાને કારણે એક દિવસમાં 9 લોકોના મોત,959 લોકો પોઝિટિવ

દિલ્હીમાં કોરોનાની રફતાર એક દિવસમાં 9 લોકોના મોત 959 લોકો પોઝિટિવ નોંધાયા પોઝિટિવ રેટ 6.14 ટકા દિલ્હી:રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 959 લોકો પોઝિટિવ જોવા મળ્યા છે જ્યારે આ સંક્રમણને કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે.જોકે, સકારાત્મકતા દર 6.14% પર પહોંચી ગયો છે.તે જ સમયે, એક દિવસ પહેલા 625 લોકો પોઝિટિવ મળ્યા હતા જ્યારે 7 લોકોએ […]

દિલ્હીમાં કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર,20 ઓગસ્ટ સુધી આટલા કેસ નોંધાયા 

કોરોના અને મંકીપોક્સ પછી ડેન્ગ્યુનો કહેર 20 ઓગસ્ટ સુધી ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા તાત્કાલિક દવાનો છંટકાવ કરવાના આપ્યા આદેશ   દિલ્હી:રાજધાનીમાં કોરોના અને મંકીપોક્સ બાદ હવે ડેન્ગ્યુએ પણ તેની ઝડપ વધારી દીધી છે, આ સાથે દરેક લોકો ડેન્ગ્યુ મચ્છરથી ડરવા લાગ્યા છે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના રિપોર્ટ અનુસાર, 20 ઓગસ્ટ 2022 સુધી રાજધાનીમાં ડેન્ગ્યુના 189 કેસ નોંધાયા […]

દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની હિન્દુ નાગરિક પાસે આઈએસઆઈ કરાવતું હતું જાસુસી

નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારા આઈએસઆઈના વધુ એક એજન્ટને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઈન્ટેલિજન્સે 46 વર્ષીય ભાગચંદની દિલ્હીથી […]

જેની નિયતમાં ખોટ હોય તેને કોઈ ના તોડી શકેઃ મનિષ સિસોદિયાને ભાજપનો જવાબ

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં એક્સાઈઝ પોલીસિમાં કથિત ગેરરીતી મામલે રાજકારણ ગરમાયું છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ ભાજપના સંદેશાનો દાવો કર્યા બાદ ભાજપની સ્થિતિમાં આવ્યું છે. દરમિયાનભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટિયાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યાં છે. તેમજ મનિષ સિસોદિયાના દાવાને લઈને કહ્યું કે, જેની નીયતમાં ખોટ હોય તેને કોણ તેડી શકે. તેમણે […]

દિલ્હીમાં કોરોનાની રફતાર યથાવત: 1,109 નવા કેસ નોંધાયા,9 દર્દીના મોત

 દિલ્હીમાં નથી અટકી રહ્યો કોરોનાનો કહેર 9 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ  પોઝિટિવ રેટ પણ વધ્યો દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહી છે આ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.જો દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં કોવિડ-19ના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.શનિવારે રાત્રે જારી કરાયેલા આંકડા અનુસાર, શનિવારે દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 1,109 નવા કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code