રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત – માત્ર 3 અઠવાડિયામાં દર્દીઓની સંખ્યા સાત ગણી વધી
દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર 22 દિવસોમાં સાત ગણા દર્દીઓ વધ્યા દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 22 દિવસમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં લગભગ સાત ગણો વધારો થયેલો જોવા મળ્યો છે,વિતેલા દિવસને શુક્રવારે ડેન્ગ્યુના 12 નવા દર્દીઓની મળી આવ્યા છે. આ સાથે જ ગૌતમ બુદ્ધ નગરમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા […]