1. Home
  2. Tag "demise"

પદ્મશ્રી અને સામાજીક કાર્યકર્તા શાંતિ દેવીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું નિધન પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો વર્ષ 2021માં સમાજ સેવામાં ઉત્કૃષ્ટ કાર્ય માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા નવી દિલ્હી: પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શાંતિ દેવીનું નિધન થયું છે. ઓડિશાના રાયગડા જીલ્લાના ગુનુપુરમાં તેમના નિવાસસ્થાન પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સામાજીક કાર્યકર્તા એવા શાંતિ દેવીના નિધન પર પીએમ મોદીએ […]

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા જાબાંઝ ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમિયાન દેહાંત, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

તામિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું નિધન સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા તેઓને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા નવી દિલ્હી: તામિલનાડુના હેલિકોપ્ટર ક્રેશ દરમિયાન ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેનો આબાદ બચાવ થયો હતો અને બેંગલુરુમાં એક આર્મી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે દુ:ખદ સમાચાર એ […]

પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અબ્દુલ કાદિર ખાનનું 85 વર્ષની વયે નિધન

પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જન્મ ડૉ. અબ્દુલ કાદીર ખાનનું નિધન તેઓનું 85 વર્ષની વયે નિધન તેમના નિધન પર પીએમ ઇમરાન ખાને પણ વ્યક્ત કર્યો શોક નવી દિલ્હી: પાકિસ્તાનના પરમાણુ બોમ્બના જનક વૈજ્ઞાનિક ડૉ, અબ્દુલ કાદિર ખાનનું નિધન થયું છે. તેઓનું 85 વર્ષની વયે નિધન થયુ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, તેમની તબિયત બગડી હતી. જેને કારણે તેમને […]

ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર પાર્થિવ પટેલના પિતાનું નિધન, ટ્વિટથી આપી જાણકારી

ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન પાર્થિવ પટેલે ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ ગુજરાતના સ્ફોટક ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલના નિધનથી ઘરમાં શોકમય વાતાવરણ બન્યું છે. ક્રિકેટર પાર્થિવ પટેલે ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી હતી. આપને જણાવી દઇએ કે પાર્થિવ પટેલના પિતા અજય પટેલ […]

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન, કોંગ્રેસમાં શોકની લાગણી પ્રસરી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન તેમનું 80 વર્ષની વયે નિધન કોંગ્રેસમાં શોકની લહેર નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ઓસ્કર ફર્નાન્ડિસનું નિધન થયું. તેઓનું 80 વર્ષની વયે નિધન થયું છે. ફર્નાન્ડિસને યોગ કરતી વખતે પડ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેના માથામાં ઇજા થઇ હતી જેના કારણે મગજમાં લોહીની ગાંઠ થઇ […]

વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું ટૂંકી માંદગી બાદ નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે નિધન ટૂંકી માંદગી બાદ 81 વર્ષની વયે તેઓનું નિધન થયું સરળ વ્યક્તિત્વ ધરાવતા જયદેવ પટેલ ક્રાઇમ રિપોર્ટરો માટે પ્રેરણારૂપ હતા તેમની અણધારી વિદાયથી પત્રકાર આલમમાં શોકનું મોજું ફરી વળ્યું અમદાવાદ: પત્રકાર જગતમાં જયદેવ કાકાના હુલામણા નામથી જાણીતા પત્રકાર અને કટારલેખક જયદેવ પટેલનું 81 વર્ષની વયે […]

શ્રી કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરીનું નિધન, PM મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના રામેશ્વર પુરી મહારાજનું નિધન તેઓનું 67 વર્ષની વયે થયું નિધન પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો નવી દિલ્હી: શ્રી કાશી અન્નપૂર્ણા મઠ મંદિરના મહંત રામેશ્વર પુરી મહારાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી કોરોનાથી સંક્રમિત હતા. તેઓ હરિદ્વારમાં કુંભ સ્નાન બાદથી કોરોના સંક્રમિત થયા […]

ચિપકો આંદોલનના પ્રણેતા અને પદ્મ વિભૂષણથી સન્માનિત પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત

ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું નિધન છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ સહિતની બીમારીઓથી ગ્રસ્ત હતા પર્યાવરણ સંરક્ષણ માટેના તેમના યોગદાન બદલ તેઓ પદ્મ વિભૂષણથી સન્માનિત હતા નવી દિલ્હી: ભારતમાં ચિપકો આંદોલનના પ્રણેતા અને વિશ્વ પ્રસિદ્વ પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનું ઋષિકેશ ખાતે નિધન થયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોવિડ ઉપરાંત અનેક […]

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાનું નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી અંજલિબહેન પંડ્યાનું નિધન તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામેની જંગ લડી રહ્યા હતા વિશ્વ હિંદુ પરિષદ(અમેરિકા)માં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકાના પૂર્વ મહામંત્રી, કેન્દ્રીય પ્રબંધ સમિતિના પૂર્વ સભ્ય તેમજ અનેક વર્ષો સુધી કેન્દ્રીય વિહિપ તેમજ અમેરિકા વિહિપ વચ્ચે સમન્વયનું સક્રિયપણે કામ કરનારા […]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર આર. પી. સિંહના પિતાનુ કોરોનાથી નિધન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર આર.પી. સિંહના પિતાનું નિધન તેઓ છેલ્લા કેટલાક સમયથી કોરોનાથી સંક્રમિત હતા ખુદ આર. પી. સિંહે ટ્વીટર મારફતે આ જાણકારી આપી નવી દિલ્હી: ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહના પિતાનું કોરોનાને કારણે નિધન થયું છે. આરપી સિંહે ટ્વિટ મારફતે આ જાણકારી આપી છે. તેમના પિતા શિવ પ્રસાદ સિંહ ઘણાં દિવસથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code