1. Home
  2. Tag "demise"

દુ:ખદ – રાજસ્થાન રોયલ્સ ટીમના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન

રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન છેલ્લા કેટલાક સમયથી કોરોનાની સારવાર ચાલી રહી હતી રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટિ કરી છે નવી દિલ્હી: રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલર ચેતન સકારિયાના પિતાનું નિધન થયું છે. કાળમુખા કોરોનાએ ચેતન સકારિયાના પિતાનો ભોગ લીધો છે. રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજમેન્ટે પણ આ વાતની પુષ્ટી કરી […]

અમદાવાદ: શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્મનંદજીનું 77 વર્ષની વયે કોરોનાને લીધે નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

શિવાનંદ આશ્રમનાં સ્વામી આધ્યાત્મનંદજીનું 77 વર્ષની વયે નિધન છેલ્લા કેટલાક દિવસથી S.G.V.P હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી ગુજરાતમાં યોગના પ્રસારમાં તેમનું વિશેષ યોગદાન હતું અમદાવાદ: રાજ્યમાં કોરોનાને કહેર સતત વધી રહ્યો છે અને આ વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજે 77 વર્ષની […]

RLD ચીફ ચૌધરી અજીત સિંહનું નિધન, થયા હતા કોરોના સંક્રમિત

RLD ચીફ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી અજીત સિંહનું નિધન તેઓ કોરોનાથી થયા હતા સંક્રમિત તેઓ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ રહી ચૂક્યા છે નવી દિલ્હી: રાષ્ટ્રીય લોકદળ (RLD)ના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજિત સિંહ ચૌધરીનું નિધન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા. મંગળવારે રાત્રે અજિત સિંહની તબિયત લથડતા તેઓને ગુરુગ્રામ ખાતેની એક ખાનગી […]

અરવિંદ બોસમિયા એક એવા પત્રકાર હતા, કે જેમને અરુણ જેટલી ગુરુજી કહેતા હતા

વરિષ્ઠ પત્રકાર અરવિંદ બોસમિયાનું અમદાવાદમાં નિધન ફક્કડ, 24 કેરેટ ઇમાનદાર, અધ્યેતા બોસમિયાજી હિંદુત્વ, જેહાદી આતંકવાદની ઊંડી સમજ ધરાવતા અરુણ જેટલી પણ અરવિંદ બોસમિયાને ગુરુ કહેતા હતા અમદાવાદ: થોડીક વાર પહેલા વરિષ્ઠ પત્રકાર શીલા ભટ્ટની ટ્વીટ જોઇ અને ખબર પડી કે અરવિંદ બોસમિયા નથી રહ્યા. ત્યારે જોયું કે શીલાની ટ્વીટ પર કમેન્ટ કરતા અન્ય એક મોટા […]

જાણીતા ટીવી પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

જાણીતા અને નિર્ભય પત્રકાર રોહિત સરદાનાનું હાર્ટ એટેકના કારણે નિધન તેમના નિધનથી મીડિયા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું તેમના નિધન પર જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા) પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી નવી દિલ્હી: જાણીતા અને નિર્ભય ટીવી પત્રકાર રોહિત સરદાનાનું શુક્રવારે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. લાંબા સમયથી તેઓ ઝી ન્યૂઝમાં એન્કરિંગ કર્યા […]

પદ્મ વિભૂષણથી સન્માનિત પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું

દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની વયે નિધન તેમના નિધન પર રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું સોલી સોરાબજીના નિધનથી આપણે ભારતની ન્યાયિક પ્રણાલીના એક આઇકનને ગુમાવ્યા: રાષ્ટ્રપતિ નવી દિલ્હી: દેશના પૂર્વ અટોર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન થયું છે. તેઓનું 91 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા અનેક દિવસોથી તેઓ નાદુરસ્ત હતા. […]

ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકથી નિધન, રિવોઇ પરિવારે શ્રદ્વાંજલિ પાઠવી

મનોરંજન જગતને વધુ એક આંચકો ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન છેલ્લે વેબ શો બંદિશ બેન્ડીટ્સમાં કર્યું હતું કામ અમદાવાદ: ગુજરાતી કલાકાર અમિત મિસ્ત્રીનું હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. તેના મેનેજર મહર્ષિ દેસાઇએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. શુક્રવારે સવારે હાર્ટ અટેકને કારણે એક્ટરે નાની વયે દુનિયાને અલવિદા કહ્યું.  જાણીતા ન્યૂઝ પોર્ટલ […]

પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્ની સુહાસિનીબેનનું નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

અમદાવાદ: ગુજરાતના પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના ધર્મપત્ની સુહાસિનીબેન વ્યાસનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું. પૂર્વ પ્રધાન જયનારાયણ વ્યાસના પત્નીનું નિધન થતા રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ સુહાસિનીબેન વ્યાસના નિધન પર દુઃખ વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ટ્વિટરના માધ્યમથી તેમની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code