1. Home
  2. Tag "destroyed"

દમાસ્કસમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનની કોન્સ્યુલેટ ઈમારત ધરાશાયી

નવી દિલ્હીઃ સીરિયન રાજ્ય મીડિયાએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે દમાસ્કસમાં ઈરાનના દૂતાવાસના કોન્સ્યુલર વિભાગની ઇમારતને ઇઝરાયેલના હવાઈ હુમલામાં નુકસાન થયું હતું અને બિલ્ડિંગની અંદરના તમામ લોકો માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા. ઈરાની અરબી ભાષાના સરકારી ટેલિવિઝન અલ-આલમ અને અરેબિક પ્રાદેશિક ટેલિવિઝન સ્ટેશન અલ-મદિને જણાવ્યું હતું કે હુમલામાં ઈરાની લશ્કરી સલાહકાર જનરલ અલી […]

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં હિઝબુલ્લા વચ્ચે આવ્યું તો તેમના માટે આ વિનાશકારી નિર્ણય હશેઃ PM નેતન્યાહૂ

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે સતત 17 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન યુદ્ધમાં અત્યાર સુધીમાં છ હજારથી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન ઈઝરાયલના પીએમ બેંઝામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત લેબનાનના કટ્ટરપંથી સંગઠન હિઝબુલ્લાને ફરી એકવાક ગર્ભીત ધમકી આપી છે. તેમણે કહ્યું હતું કે, હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધમાં જો હિઝબુલ્લા ઝંપલાવશે તો આ […]

સુરતમાં 79 કિલો અખાદ્ય દૂધના માવાનો નાશ કરાયો, બે મીઠાઈના વેપારીઓ સામે કાર્યવાહી કરાશે

સુરતઃ રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. આ તહેવારો દરમિયાન લોકો ફરસાણ અને મીઠાઈની ખરીદી કરતા હોય છે. અને કેટલાક મીઠાઈના વેપારીઓ પણ ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ ગ્રાહકોને પધરાવી દેતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે તપાસ કરીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. એક મીઠાંઈની દુકાન અને એક માવા ભંડારનાં સેમ્પલો ફેઈલ […]

AMCના ફુડ વિભાગની ઝૂંબેશ, 700 કિલો અખાદ્ય ચીજ-વસ્તુનો નાશ કરાયો, 362 વેપારીને નોટિસ

અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરે નહીં તે માટે મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત ફુડ વિભાગ દ્વારા અખાદ્ય ચીજ-વસ્તુઓના વેચાણ સામે પણ ફરસાણ અને મીંઠાઈની દુકાનોમાં ચેકિંગ ઝૂંબેશ આદરવામાં આવી છે. છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી દરમિયાન 797 દુકાનો હોટલો અને […]

મ્યાનમારમાં ભયંકર ચક્રવાત મોચાએ આપી દસ્તક : અનેક ઘરો થયા તબાહ

દિલ્હી : શક્તિશાળી ટાયફૂન મોચા મ્યાનમારના દરિયાકાંઠે ત્રાટક્યું છે, જેમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. શક્તિશાળી તોફાનથી બચવા માટે રવિવારે હજારો લોકોએ મઠો, પેગોડા અને શાળાઓમાં આશ્રય લીધો હતો. મ્યાનમારના હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત મોચાએ રવિવારે બપોરે 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં મ્યાનમારના […]

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં આઝાદી બાદ શાસનમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન હોય પરંતુ હુકુમત મૌલવીઓ અને કટ્ટરપંથીઓ કરી રહ્યાં છે, પાકિસ્તાનમાં અનેક હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા હતા પરંતુ કટ્ટરપંથીઓએ મોટાભાગના મંદિર સહિતના ધાર્મિક સ્થળોને નષ્ટ કર્યાં છે એટલું જ નહીં વર્ષોથી પાકિસ્તાનમાં હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ઈતિહાસકારોના મતે, મુસ્લિમ કટ્ટરપંથીઓને 10-20 […]

દેશમાં 14 સ્થળો ઉપર 42 હજાર સ્થળો ઉપર નાર્કોટિક્સનો નાશ કરાશે

નવી દિલ્હીઃ  સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ આવતીકાલે નાણાં મંત્રાલયના ભારતીય સ્વતંત્રતાના 75મા વર્ષની ઉજવણીના આઇકોનિક સપ્તાહના ભાગરૂપે ડ્રગ ડિસ્ટ્રક્શન ડેનું આયોજન કરશે. દેશભરમાં 14 સ્થળોએ કુલ 42000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવામાં આવશે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ ગુવાહાટી, લખનૌ, મુંબઈ, મુંદ્રા/કંડલા, પટના અને સિલીગુડી ખાતે આયોજિત વિનાશ પ્રક્રિયાના વર્ચ્યુઅલ […]

અમદાવાદની સાબરમતી નદીમાં પાણીમાં તરતી 3897 ટનથી વધુ જંગલી વનસ્પતી દુર કરાઈ

અમદાવાદઃ શહેરની પ્રદુષિત ગણાતી સાબરમતી નદીને શુદ્ધ કરવા માટે હાઈકોર્ટે પણ ટકોર કર્યા બાદ તંત્ર જાગ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રથમ કેટલાક ઉદ્યોગોનું પ્રદુષિત પાણી નદીમાં ઠલવાતું હતું તેવા ઉદ્યોગોના ગટરના જોડાણો કાપી નાંખવામાં આવ્યા હતા, અને નદીને સ્વચ્છ બનાવવાનું અભિયાન આદરવામાં આવ્યું હતું દરમિયાન નર્મદાના પાણીથી ભરી રાખવામાં આવતી અને સરોવરસમી બની ગયેલી સાબરમતી નદીના […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code