1. Home
  2. Tag "Development Works"

નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે: મુખ્ય મંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાણાંકીય વ્યવસ્થાપનની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય બન્યું છે અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્થાપેલી પરંપરા એ સુદ્રઢ નાણાંકીય સદ્ધરતાના પાયામાં છે. એથી ગુજરાતમાં જનકલ્યાણના કામો કરવા માટે બજેટમાં કોઈ કમી નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, શહેરી વિસ્તાર, આઉ ગ્રોથ વિસ્તારમાં વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા તુરંત મંજૂરી […]

ભારતીય રેલવેએ 9 મહિનામાં વિકાસ કાર્યો માટે 1.96 લાખ કરોડનો ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ડિસેમ્બર 2023 સુધી લગભગ 75% મૂડી ખર્ચનો ઉપયોગ કર્યો છે . ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2023 સુધી કુલ રૂ. 1,95,929.97 કરોડનો ઉપયોગ કર્યો છે, જે આ નાણાકીય વર્ષ દરમિયાન રેલવેના કુલ મૂડી ખર્ચના લગભગ 75% (રૂ. 2.62 લાખ કરોડ) છે. ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2022 માં સમાન […]

ભારતને વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવામાં સહકારી ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે: CM

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશકત, સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી “સહકારથી સમૃદ્ધિ” ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે બનાસ ડેરી, દિયોદર ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂ.324.77  કરોડના […]

PM મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્રનું વિઝન પણ આપ્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશને આર્થિક રીતે વિકસિત રાષ્ટ્ર બનાવવા સાથે સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાનું પણ વિઝન આપ્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આતંકવાદ, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, મહિલાઓ સામેના અત્યાચાર, સામુહિક અપરાધ વગેરે સામે વડાપ્રધાનના નેતૃત્વમાં અપનાવાયેલી ઝિરો ટોલરન્સની પોલિસીથી દેશ સુરક્ષિતતા મહેસુસ કરે છે. મુખ્યમંત્રી ગાંધીનગર નજીકના લવાડમાં […]

ગુજરાતમાં વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન કે બાંધછોડ કરાશે નહીઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  રાજ્યની આઠ મહાનગરપાલિકાઓ તેમજ વિવિધ નગરપાલિકાઓને એક જ દિવસમાં એક સાથે  2084  કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો માટે અર્પણ કરતાં મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાંકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે, વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી. મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા-ક્વોલિટી સાથે કોઇ સમાધાન કે બાંધછોડ […]

ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવાશેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના શહેરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે મોસ્ટ લિવેબલ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વડોદરા શહેરને રૂ.722 કરોડના વિકાસ કામોની સોગાદ આપતા તેમણે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શહેરી વિકાસનો જે પાયો નાખ્યો છે, તેના ઉપર ગુજરાત તેજ ગતિથી પ્રગતિ કરી રહ્યું છે. રાજ્યમાં જ્યાં માનવી, ત્યાં સુવિધાઓ આપવામાં આવી છે. […]

ચીનના સરહદી વિસ્તારમાં ગણતરીના વર્ષોમાં 8000 કરોડની લગભગ 300 પરિયોજનાઓ પૂર્ણ થઈ

નવી દિલ્હીઃ સીમા સડક સંગઠન એટલે કે બીઆરઓના મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ કહ્યું કે, ભારતે છેલ્લા 3 વર્ષમાં ચીન સાથે જોડાયેલી સરહદ પાસે અનેક નિર્માણના કામ કર્યાં છે. રાજીવ ચૌધરી અહીં બીઆરઓના એર ડિસ્પેચ યુનિટના નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યાં હતા. એર ડિસ્પેચ યુનિટને દુનિયાના સૌથી મોટા 3થી કોંક્રીટ પ્રેન્ટેડ પરિસર માનવામાં આવે છે. […]

વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદરના વિકાસ કામો ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી

ગાંધીનગરઃ રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં 1600  કિલોમીટર દરિયાકાંઠે માછીમારી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને બંદરોનો વિકાસ થાય એ માટે પણ સતત પ્રયાસો ચાલુ છે. તેના ભાગરૂપે વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર વિકસાવવાની કામગીરી ઓક્ટોબર-2025 સુધીમાં પૂર્ણ કરાશે. ગુજરાત વિધાનસભામાં વેરાવળ ફેઝ-2 મત્સ્ય બંદર […]

દીકરા તરીકે ફરજ નિભાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ PM તરીકે કર્તવ્ય નિભાવ્યું, પ.બંગાળમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ

નવી દિલ્હીઃ અમદાવાદમાં માતા હિરાબાનું નિધન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે અમદાવાદ દોડી આવ્યાં હતા અને માતાના અંતિમ દર્શન કર્યાં હતા. તેમજ માતાની અંતિમયાત્રામાં જોડાવા ઉપરાંત મુખાગ્નિ આપી હતી. જે બાદ પરિવારજનોએ દુઃખની આ ઘડીમાં પણ પીએમ મોદીને દેશની સેવા કરવા માટે પ્રેરિત કરીને નિર્ધારિત કાર્યક્રમમાં હાજરી આપવા વિનંતી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

PM મોદી શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે, વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહર્ત કરાશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30મી ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે. સવારે પીએમ હાવડા રેલવે સ્ટેશન પર પહોંચશે, જ્યાં તેઓ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. તેઓ કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતાલા સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ બપોરે 12 વાગ્યે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code