1. Home
  2. Tag "Development Works"

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]

ખાનગી સોસાયટીઓમાં રોડ રસ્તાના કામ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો હવે ગ્રાન્ટમાંથી 20 ટકા રકમ ફાળવી શકશે

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતાં 20 ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક […]

PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો

સોમનાથમાં PM મોદીએ અનેકવિધ યોજનાની શરૂઆત કરી પીએમ મોદીએ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવાશે અને આની ઉંચાઇ 71 ફૂટ હશે નવી દિલ્હી: ઐતિહાસિક સોમનાથ મંદિરની ભવ્યતામાં હવે વધારો થયો છે. પીએમ મોદીએ આજે સોમનાથ મંદિરમાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શની […]

ભરૂચ અને ખેડામાં રૂ. 158 કરોડના 3 વિકાસના કામોનું નાયબ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી અને હાલ સમગ્ર રાજ્યમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે. ભરૂચ ખાતેના નર્મદા મૈયા બ્રીજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. આજે ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા. ૧૫૦ કરોડના ત્રણ વિકાસ કામોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code