1. Home
  2. Tag "Development Works"

ગુજરાતમાં 12,200 કરોડના વિકાસ કામો ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરાશેઃ પ્રવક્તા મંત્રી

ગાંધીનગરઃ  રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળે એ માટે વિવિધ વિકાસ કામોને વધુ વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય કરીને મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી છે. તેમ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાત રોડ કનેક્ટિવિટીમાં દેશભરમાં મોખરે રહ્યું છે […]

‘આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ વિકાસ કામો માટે રૂ. 44650 લાખ મંજૂર કરાયાં

અમદાવાદઃ રાજ્યના  છેવાડાના નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા “આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો”- ATVT યોજના હેઠળ ચાલુ વર્ષે 2022-23માં વિકાસ કામો માટે કુલ રૂ. 44650  લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. આયોજન વિકેન્દ્રીકરણમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં તાલુકાને વિકાસનું એકમ ગણી “Taluka Centric Approach” અપનાવી વર્ષ: 2010-11થી તાલુકામાં […]

અમદાવાદમાં રોડ-રસ્તા.પાણી, ગટર સહિતના 4 હજારથી વધુ વિકાસ કામોને મળી મંજુરી

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુને વધુ વિકાસ કામો કરવાનું ભાજપના મ્યુનિના સત્તાધિશો દ્વારા યોજન કરવામાં આવ્યું છે. મ્યુનિના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ  બારોટ જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 1532  લાખથી વધુના ખર્ચે શહેરીજનોની સુખાકારી માટે વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટીના […]

ભાવનગર શહેરના વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 104 કરોડ ગ્રાન્ટની ફાળવણી

ભાવનગરઃ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે રૂપિયા 104 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. શહેરના વિવિધ વિકાસ કામો માટે 104 કરોડ રૂપિયાની ફાળવણીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી હતી. ભાવનગર મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં રસ્તાના 13 કામો માટે રૂ. 10.07 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 11.53 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. […]

ગુજરાતમાં બે દિવસમાં 63 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યોની દેશ-દુનિયાએ નોંધ લીધી છે. વિકારની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં સરકાર દ્વારા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વડોદરા, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં 62.59 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 11 જેટલા વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે. આવતીકાલે […]

ગુજરાતમાં છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના રૂ.521 કરોડના 21 પ્રજાલક્ષી કામોના લોકાર્પણ અને રૂ.190 કરોડના ખર્ચે 13 જનહિતલક્ષી કાર્યોના ખાતમૂહુર્ત સહિત કુલ રૂ. 711 કરોડના વિકાસ કાર્યોની  નગરજનોને ભેટ અર્પણ કરી હતી.  લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી રાજ્ય સરકારે શહેરો […]

ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓ 18મીથી ત્રણ દિવસ વિકાસ કામોના ઉદ્ઘાટન-ખાતમુહૂર્તો કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપના ભૂપેન્દ્ર પટેલની સરકારે સત્તા સંભાળ્યા બાદ લોકસંપર્ક વધારી દીધો છે. સરકારના તમામ મંત્રીઓ પણ કાર્યકર્તાઓ અને મળવા માટે આવતા લોકોને માન આપીને તેમના પ્રશ્નો સાંભળી રહ્યા છે. દિવાળીના પર્વ બાદ હવે નૂતન વર્ષે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ સ્નેહ મિલનના કાર્યક્રમો અને વિકાસ કામોના ઉદ્ઘાટનોમાં લાગી જશે. જેમાં 18 નવેમ્બરથી સરકારના વિવિધ કામો, યોજનાઓના […]

અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસેઃ અનેક વિકાસ કાર્યોનો શુભારંભ

દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી ધસિયારી કલ્યાણ યોજાનો શુભારંભ કરાવ્યો હતો. આ યોજનાથી પશુઓ માટે ચારો એકત્ર કરતી મહિલાઓના માથા ઉપર બોજ ઓછો થશે અને તેમને સમય અને શ્રમની બચત પણ શશે. આ પહેલા અમિત શાહેર સહકારી સમિતિઓના કોમ્પ્યુરાઈઝેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ફરી એકવાક […]

ખાનગી સોસાયટીઓમાં રોડ રસ્તાના કામ માટે ધારાસભ્યો, કોર્પોરેટરો હવે ગ્રાન્ટમાંથી 20 ટકા રકમ ફાળવી શકશે

ગાંધીનગરઃ રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના રહિશોને ભોગવવાના થતાં 20 ટકા ફાળાની રકમ હવે, ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટક […]

PM મોદીએ સોમનાથમાં અનેકવિધ યોજનાની શરૂઆત કરી, પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો

સોમનાથમાં PM મોદીએ અનેકવિધ યોજનાની શરૂઆત કરી પીએમ મોદીએ પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો પાર્વતી મંદિર શ્વેત પથ્થરોથી બનાવાશે અને આની ઉંચાઇ 71 ફૂટ હશે નવી દિલ્હી: ઐતિહાસિક સોમનાથ મંદિરની ભવ્યતામાં હવે વધારો થયો છે. પીએમ મોદીએ આજે સોમનાથ મંદિરમાં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code