1. Home
  2. Tag "development"

બેટ દ્વારકા અને શિયાળ બેટનો પ્રવાસીઓને આકર્ષવા થાઈલેન્ડના ટાપુ જેવો વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને લીધે રોજગારીની અનેક તકો ઊભી થઈ છે. નવા નવા પ્રવાસન સ્થળોને સાકાર કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યા વધતી રહે તે માટે પ્રવાસનમાં સતત નવુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં તાજેતરમાં  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની પાંચમી બેઠક મળી હતી. જેમાં ગુજરાતના બે ટાપુઓનો વિકાસ કરવાની જાહેરાત […]

મૈસુર એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ કર્ણાટકના વિકાસમાં મહત્વનો ફાળો આપશેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત પરિવહનની સેવામાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી લોકો માટે ટ્રાન્સપોર્ટ સુવિધા સરળ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં નવા માર્ગો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું […]

દક્ષિણ ભારતના તમિલનાડુ અને કર્ણાટકમાં ચાર-ચાર ફ્લોટિંગ જેટીનો વિકાસ કરાશે

નવી દિલ્હીઃ બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે સાગરમાલા કાર્યક્રમ હેઠળ, દેશના સામાજિક અને નિયમનકારી વાતાવરણને મજબૂત કરવા માટે દરિયાઈ ઉદ્યોગમાં સંખ્યાબંધ સુધારાઓ અને પહેલની શરૂઆત કર્યો છે.  મંત્રાલયની મુખ્ય પહેલમાંની એક ફ્લોટિંગ જેટી ઇકો-સિસ્ટમના અનન્ય અને નવીન ખ્યાલને પ્રોત્સાહિત કરવી અને તેનો વિકાસ કરવાનો છે. જ્યારે પરંપરાગત સ્ટેટિક જેટીની સરખામણી કરવામાં આવે છે, ત્યારે તેમના […]

ઈન્ડસ્ટ્રીઝના વિકાસ અને ઉદ્યોગકારોને વ્યાપારની વિશાળ તકો માટે એક્ઝિબિશનનું આયોજન જરૂરી: ગૃહરાજ્યમંત્રી

અમદાવાદઃ સુરતના અઠવાગેટ પાસે, વનિતા વિશ્રામ મેદાનમાં ઈજનેરી ઉત્પાદનો અને સેવાઓ માટેના ત્રિદિવસીય ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘ENGI’ એન્જી એક્ષ્પો:2023-24ની મુલાકાત લીધી હતી. દરમિયાન મંત્રીએ અહીં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ઉત્પાદનો વિષે જાણકારી મેળવીને એક્ઝિબીટર્સ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ […]

દેશમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચેઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામન દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2023-24માં અમૃત કાલના વિઝનની રૂપરેખા આપવામાં આવી હતી જે એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્રને પ્રતિબિંબિત કરશે. “અમે એક સમૃદ્ધ અને સર્વસમાવેશક ભારતની કલ્પના કરીએ છીએ, જેમાં વિકાસના ફળ તમામ પ્રદેશો અને નાગરિકો સુધી પહોંચે, ખાસ કરીને આપણા યુવાનો, […]

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનાવાશે, CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ચાર પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-ખાતમુહૂર્ત જામનગરના ધ્રોલ ખાતેથી કર્યા હતા. રાજ્યમાં બાગાયતી પાકોની વેલ્યુચેઈન ઊભી કરી ખેડૂતોની આવક વધારવાના આશયથી આ કેન્દ્રોનું નિર્માણ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે જ્યારે બનાસકાંઠા, કચ્છ, […]

ગુજરાતઃ વિકાસ માટે વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી

અમદાવાદઃ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ તાલુકા સેન્ટ્રિક એપ્રોચ અપનાવી વર્ષ 2022-23ના બજેટ હેઠળ તાલુકાઓને ગ્રાન્ટ ફાળવણી અંગે જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સંતુલિત વિકાસ માટે વિકેન્દ્રિત આયોજન હેઠળ વર્ષ 2022-23માં વિવેકાધીન ગ્રાન્ટ માટે કુલ રૂ. 41333.50 લાખની ફાળવણી કરવામાં આવી છે. ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર માટે કુલ રૂ. 529 લાખની તથા પ્રોત્સાહક જોગવાઈ […]

જામનગરના બેડી બંદરનો વિકાસ રાજકીય ઈચ્છા શક્તિના અભાવે થઈ શક્તો નથી

જામનગર : ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. ગુજરાત સદીઓથી વેપાર-વણજ માટે વહાણવટા સાથે જોડાયેલુ છે. એક જમાનો હતો કે, ખંભાત, ધોલેરા, ભાવનગરથી લઈને જામનગર અને કચ્છ સુધીના બંદરો 24 કલાક વહાણવટાથી ધમધામતા હતા હતા. કાળક્રમે અનેક બંદરો બંધ થઈ ગયા.જેમાં ખંભાત અને ધોલેરા સહિતના કેટલાક બંદરો કૂદરતી સ્થિતિ એવી સર્જાતા બંધ થયા હતા. […]

રાજકોટ જિલ્લાના વિકાસના કામોને ઝડપી પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી સુચના

રાજકોટઃ જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા માટે જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષામાં રાજકોટની કલેક્ટર કચેરી ખાતે  બેઠક  મળી હતી  જેમાં મંત્રી જીતુ  વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code