મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી આવ્યા 68 શ્રદ્ધાળુઓ
લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં, દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ પ્રયાગરાજ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી આવેલા 68 શ્રદ્ધાળુઓ સિંધના છે. ગોવિંદ રામ માખીજા નામના એક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને પવિત્ર સ્નાન કરવાનો મોકો મળી રહ્યો છે. […]