1. Home
  2. Tag "DGCA"

જોખમો ઘટાડવા અને VVIP મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે DGCA માર્ગદર્શિકા જારી કરી

નવી દિલ્હી, 28 માર્ચ 2026: નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યપાલો સહિત VVIP મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિમાન સંચાલકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. DGCA એ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા બિન-શિડ્યુલ્ડ વિમાનો અને VVIP મુસાફરોને લઈ જતા હેલિકોપ્ટર સંચાલકો પર લાગુ પડે છે કારણ કે ભૂતકાળમાં આવી ફ્લાઇટ્સ દરમિયાન થયેલા […]

મિડલ ઈસ્ટમાં તણાવને પગલે ભારતીય વિમાનોના રૂટ બદલાયા

નવી દિલ્હી, 16 માર્ચ 2028: ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે. મુસાફરોની સુરક્ષા અને ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સે કમર કસી છે. પશ્ચિમ એશિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાં આજે […]

જેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટને DGCA દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું

નોઇડા, 07 માર્ચ 2026: ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં જેવર ખાતે સ્થિત નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ યમુના ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઇવેટ લિમિટેડને એરપોર્ટ લાઇસન્સ આપ્યું છે. આ એરપોર્ટને જાહેર ઉપયોગ શ્રેણી હેઠળ સંચાલન માટે લાઇસન્સ આપવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે એરપોર્ટ ચાર તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યું […]

‘બારામતી વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ થવી જોઈએ’- મમતા બેનર્જી

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પર ઊડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, તેમણે બારામતીમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. આ અકસ્માતમાં અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ તપાસ […]

હવાઈ ભાડાંની મનસ્વી વૃદ્ધિ પર અંકુશ મૂકાશે: કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુ

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર હવાઈ ભાડાંમાં થઈ રહેલા વધારાના મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને આ પ્રકારના મનસ્વી ભાડાંને રોકવા માંગે છે. આ માટે તેઓ ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ના ‘ભાડાં મોનિટરિંગ યુનિટ’ને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા […]

Breaking: પાયલટોનો અઠવાડિક રજા અંગેનો નિયમ DGCA દ્વારા તત્કાળ અસરથી પાછો ખેંચાયો

નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2025 Breaking: DGCA withdraws weekly leave rule for pilots વિવિધ એરપોર્ટ પર ઈન્ડિયો ફ્લાઇટ રદ થવાને કારણે સર્જાયેલી અંધાધૂંધી બાદ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે પાઇલટ્સ માટે સાપ્તાહિક આરામ અંગેના નવા સાપ્તાહિક રોસ્ટર ધોરણને પાછો ખેંચી લીધો. છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની 1,000થી વધુ ફ્લાઇટ્સ રદ થયા બાદ ડીજીસીએ […]

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૫: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે. પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ […]

DGCAએ એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને સલામતી મંજૂરી આપી

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ પહેલીવાર એર ઇન્ડિયા SATS એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (AISATS) ને સલામતી મંજૂરી આપી છે. આ સાથે, ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં મલેશિયા પછી ICAO માર્ગદર્શિકા સાથે સુસંગત વ્યાપક માળખું ધરાવનાર બીજો દેશ બન્યો છે. DGCA એ કહ્યું છે કે, આ પગલું સમગ્ર ભારતમાં સલામતી વ્યવસ્થાપન પ્રણાલીઓ (SMS) […]

નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ

દિલ્હી –  એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.  ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ […]

DGCAનો પાયલોટ માટે ખાસ આદેશ – હવે માઉથવોશ અને ટૂથ જેલનો કોઈ પણ પાયલોટ નહીં કરી શકશે યૂઝ

દિલ્હીઃ ભારત દેશના પાયલોટોને લઈને ડીજીસીએ એ એક નવો આદેશ જારી કર્યો છે જે પ્રમાણે હવે કોઈ પણ એર કંપનીના પાયલોટ માઉથવોશ તથા ટૂથ જેલનો ઉપયોગ કરી શકશે નહી આ બબાતે ડિજીસીએએ પ્રતિબંઘ લગાવી દીઘો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ગાઈડલાઈન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન  દ્વારા જારી કરવામાં આવી છે અને તે પાઈલટોની સુરક્ષા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code