ઉત્તરાયણમાં પોલીસ રાખશે નજર, ધાબા પોઈન્ટ ગોઠવાશે
અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી ઉપર હાઈકોર્ટે મનાઈ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, કોરોના ગાઈડલાઈન સહિતના નિયમોનું પાલન કરવા માટે નિર્દેશ કર્યો હતો. બીજી તરફ પોલીસ દ્વારા પણ ઉત્તરાયણની તૈયારીને લઈને બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમજ ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવશે. ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણીને લઈને સરકાર દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યાં છે. જે અનુસાર તમામ […]