1. Home
  2. Tag "Dhanteras"

ધનતેરસ પર સોનું ખરીદવું શુભ – આ વર્ષે  25 ટકા સુધી વધી શકે છે સોનાની ખરીદી  

ધન તેરસ પર સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે આ વર્ષે 25 ટકા સુધી ખરીદી વધી શકે છે દિલ્હીઃ- દેશભરમાં ચારે તરફ દિવાળીની તૈયારીઓ જોવા મળી રહી છે, ત્યારે આવનારા તહેવારને લઈને લોકો ખરીદીમાં જોતરાયા છે ખઆસ કરીને ઘન તેરસ પર અનેક લોકો સોનુ ખરીદવાનો વિચાર કરીને બેસ્યા છે તેવામાં આ વર્ષ દરમિયાન સોનાની ખરીદી […]

PM મોદી ધનતેરસ પર ‘ગૃહ પ્રવેશ’ કાર્યક્રમમાં આપશે હાજરી,MPમાં 4.5 લાખ લોકોને મળશે ઘર

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, દિવાળી પહેલા ધનતેરસ પર પીએમ મોદી આ ભેટ આપશે, જેની રાજ્યના 4.5 લાખ લોકો રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પીએમ મોદીનો છેલ્લા 1 મહિનાથી અંદર યોજાનાર આ ત્રીજો કાર્યક્રમ હશે. અગાઉ, પીએમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા માટે મધ્યપ્રદેશની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ 11 […]

ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન  

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા […]

જાણો ઘન તેરસના દિવસે કઈ રીતે કરવી જોઈએ પૂજા – જાણો પૂજા કરવાની રીત

ઘન તેરસની પૂજા કરવાની રીત પૂજાનું છે ખાસ મહત્વ દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે ઘન તેરસના દિવસથી જ  આ 5 દિવસના તહેવારનો આરંભ થાય છે. આ દિવસે ખાસ રીતે પૂજા અર્ચના કરવામાં આવે છે ,સોના ચાંદી અને રુપિયા પૈસાની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસની પૂજા પદ્ધતિ પણ ખાસ હોય છે. દિવાળી પહેલા ધનતેરસના […]

ઘનતેરસના દિવસે લોકોએ 15 ટન સોનાની કરી ખરીદી, જેની કિંમત અંદાજે 75 હજાર કરોડ રુપિયા

ઘનતેરસના દિવસે ભરપુર સોનાની થી ખરીદી 15 ટન સોનું ભારતના લોકોએ ખરીદ્યુ 75 હજાર કરોડ રુપિયાનું સોનુ ગઈ કાલે વેચાયું દિલ્હીઃ- હાલ દેશભરમાં દિવાળીની જોરશોર ઉજવણી ચાલી રહી છે ગઈ કાલે દેશભરમાં ઘનતેરસ હોવાથી લોકો સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, સોનું ઓલ ટાઈમ હાઈથી રૂ. 8 હજાર રુપિયા વધુ સસ્તું થવાની અસર બજારોમાં જોવા […]

ધનતેરસના પર્વ પર ચાંદીની ખરીદી કરતા પહેલા આ ટિપ્સ ફૉલો કરો અન્યથા કોઇ નકલી ચાંદી ભટકાવી જશે

આજે ધનતેરસના પર્વ પર સોના-ચાંદીની ધૂમ ખરીદી થશે જો કે આ દરમિયાન કેટલાક તત્વો વેચે છે નકલી ચાંદી નકલી ચાંદીની પરખ અહીંયા આપેલી ટિપ્સથી કરો નવી દિલ્હી: આજે ધનતેરસનું પર્વ છે ત્યારે આજના દિવસે દરેક પ્રકારની ખરીદીનું વિશેષ મહત્વ છે અને તેમાં પણ સોના-ચાંદીની ખરીદીને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. આજે ગુજરાતના અમદાવાદ, સુરત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code