ધ્રાંગધ્રા શહેરના માનસાગર તળાવ નજીક રાજાશાહી વખતનો બ્રિજ બન્યો જર્જરિત
લોકોને જીવના જાખમે બ્રિજ પરથી જવુ પડે છે બ્રિજનું મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ધટનાની ભીતિ રાજાશાહી વખતના આતિહાસિક બ્રિજને મરામત કરવામાં તંત્રની ઉદાસિનતા ધ્રાંગધ્રાઃ શહેરના માનસાગર તળાવ નજીક આવેલા અને કોલેજ તેમજ મેલડી માતાજીના મંદિર તરફ જવાના મુખ્ય માર્ગ પરના રાજાશાહી વખતનો ઐતિહાસિક બ્રિજ હાલ અતિ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયો છે. આ બ્રિજ […]


