ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત
અમદાવાદઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ.સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓએ ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. કોર્ટે કહ્યું ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકી હતી એ ઈનપુટ નકારી ન શકાય. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે પોલીસે એન્કાઉન્ટરમાં […]