1. Home
  2. Tag "disclosure"

પઠાણકોટ હુમલાના માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફની અંગત અદાવતમાં હત્યા થયાનો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કુખ્યાત આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ ગોળીમારીને હત્યા કરી હતી. લતીફ 2016માં ભારતમાં પઠાણકોટ આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી શાહિદને સિયાલકોટમાં ઠાર મારવામાં આવ્યો હતો. મોટરસાઇકલ પર સવાર બે લોકોએ તેની હત્યા કરી હતી. ગુંજરાવલાનો રહેવાસી લતીફ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. જો કે, લતીફની હત્યા જમીન વિવાદમાં […]

ઈન્દોરમાં શંકાસ્પદ આતંકવાદી ઝબ્બે, પાકિસ્તાનમાં આતંકી તાલિમ લીધાનો ખુલાસો

ભોપાલઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના એલર્ટ બાદ ઈન્દોર પોલીસે શંકાસ્પદ આતંકવાદી સરફરાઝ મેમણની અટકાયત કરી છે. તેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. મુંબઈ એટીએસની ટીમ પણ સરફરાઝની પૂછપરછ કરવા ઈન્દોર આવશે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે હોંગકોંગમાં 12 વર્ષથી રહેલો સરફરાઝ પાકિસ્તાન અને ચીનથી આતંકવાદી ટ્રેનિંગ લઈને પરત ફર્યો છે. સરફરાઝ ભારતમાં મોટો હુમલો કરવાની […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

નુપુર શર્માને સમર્થન કરનાર ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો, તબલીગી જમાતની સંડોવણી ખુલી

ભોપાલઃ ભાજપના પૂર્વ નેતા નુપુર શર્માના મહોમદ પેગંમ્બર અંગેના નિવેદનને સમર્થન આપનારા અમરાવતી ફાર્માસિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસનીશ એજન્સી NIAએ કહ્યું કે, ઉમેશ કોલ્હેની હત્યા કરનાર વ્યક્તિ તબલીગી જમાતનો હતો. સામાજિક કાર્યકર્તા ઈરફાન ખાન અને મૌલવી મુશ્ફિક અહેમદ તેને ઉશ્કેરતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલ્હે અમરાવતીમાં પોતાનો મેડિકલ સ્ટોર ચલાવતા […]

ઉદેયપુર કેસમાં ચોંકાવનારો ખુલાસોઃ એક આરોપી 30 લોકોને પાકિસ્તાન લઈ ગયો હતો

જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં કન્હૈયાલાલની ઘાતકી હત્યાના કેસમાં એસઆઈટી અને એનઆઈએની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયાં છે. મુખ્યસુત્રધાર મનાતો ગૌસ મહંમદ 2014માં 30 લોકોને લઈને પાકિસ્તાન ગયો હતો અને દાવત-એ-ઇસ્લામિકના જૂલુસમાં હાજરી આપી હતી. પાકિસ્તાનમાં 40 દિવસના રોકાણ દરમિયાન તમામ લોકો અને ધાર્મિક સંગઠનના લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ 30 લોકોમાં […]

અંડરવર્લ્ડ ડોન દાઉદ દર મહિને ખાસ લોકોને રૂ. 10-10 લાખ મોકલે છે, ઈડીની તપાસમાં ખુલાસો

મુંબઈઃ દેશના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ હાલ પાકિસ્તાનના કરાંચીમાં હોવાનું ઈડીની તપાસમાં ખૂલ્યું છે. ઈડીની તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારા ખુલાસા પણ થયાં છે. દાઉદ દર મહિને ઈકબાલ કાસકર સહિત પોતાના ભાઈ-બહેનો અને સંબંધીઓને રૂ. 10-10 લાખ મોકલે છે. ઈડીએ મની લોન્ડ્રીંગ કેસમાં ઈકબાલ કાસકરની પણ ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈકબાલ કાસકરના ખાસ […]

નવાબ મલિકની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મનિલેન્ડરીંગ સહિતના ગંભીર ગુનામાં ઝડપાયેલા પકડાયેલા મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક સામે ઈડીએ ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, એવા પ્રથમદર્શી પુરાવા છે મલિક મની લોન્ડરિંગ અને કુર્લા સ્થિત ગોવાલા કમ્પાઉન્ડ પર કબજો કરવાના ગુનાહિત કાવતરામાં સીધા અને ઈરાદાપૂર્વક સામેલ […]

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકી ભર્યા મેલ મોકલવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેલ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યો હતો. આ અંગે ગૂગલ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ગૂગલે જણાવ્યું કે જે ઈમેલથી ધમકી આપવામાં આવી હતી તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું જાણવા મળી રહ્યું છે.. ગૂગલે અમને જણાવ્યું કે અમારી પાસે કેટલાક EMEI અને વૈકલ્પિક ઈમેલ છે અને […]

બેંગ્લોરમાં આધેડની હત્યામાં ચોંકાવનારો ખુલાસોઃ યૌન શોષણ કરતા પિતાની દીકરીએ મિત્રોની મદદથી કરી હત્યા

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના બેંગ્લોરમાં એક વ્યક્તિની તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કરવાના ચકચારી કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ હત્યા મૃતકની દીકરીએ મિત્રોની મદદથી કરાવી હોવાનું ખૂલ્યું હતું. એટલું જ નહીં મૃતક દીકરીનું યોન શોષણ કરતો હોવાથી કંટાળીને પીડિતાએ મિત્રોની મતતથી પોતાના પિતાની જ હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકના બેંગ્લોરમાં એક […]

દિલ્હીમાં હવાના પ્રદુષણથી 5માંથી 4 પરિવારને અસરઃ સર્વેમાં થયો ખુલાસો

દિલ્હીઃ રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં વધતા પ્રદુષણ વચ્ચે સોશિયલ મીડિયા મંચ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, આ વિસ્તારમાં દર પાંચ પરિવારમાંથી ચાર પરિવાર પ્રદુષિત હવાને પગલે એક અથવા વધારે બીમારીનો સામનો કરી રહ્યો છે. લોકલ સર્કિલ્સ દ્વારા કરાવાયેલા સર્વેમાં એવુ પણ સામે આવ્યું છે કે, 91 ટકા દિલ્હીના રહેવાસીઓના મતે તંત્રએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code