દેશની જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓનો ભરાવો: NCRBના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: દેશની જેલોમાં વધતી ભીડભાડ અને ઓવરક્રોડિંગ ગંભીર સમસ્યા બની રહી છે. સંસદમાં રજૂ કરવામાં આવેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલ મુજબ, ભારતની જેલો તેમની નિર્ધારિત ક્ષમતા કરતા 112.7 ટકા વધુ કેદીઓથી ભરાયેલી છે. દેશભરની 609 જેલોમાં ક્ષમતા કરતા વધારે કેદીઓ બંધ છે, જેમાં દિલ્હી દેશનું સૌથી વધુ ઓવરક્રોડેડ કેન્દ્રશાસિત […]


