1. Home
  2. Tag "disease"

જો તમારા પેશાબનો રંગ બદલાયેલો આવે છે તો તે કેટલીક બીમારીના સંકેત હોઈ શકે છે. એકદમ સફેદ કલરનો પેશાબ પણ સારા સ્વાસ્થ્યની નિશાની નથી.

જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેના શરીરમાં કેટલાક ફેરફારો આવે છે, તે ફેરફાર આંતરીક અને બહારના હોય છે. બીમાર પડવા પર કેટલાક સંકેતો આપણને દેખાવા લાગે છે. તેમાનો એક સંકેત છે તમારા પેશાબનો કલર. પેશાબના કલર પરથી પણ માલુમ કરી શકાય છે કે, તમારુ શરીર અંદરથી હેલ્થી છે કે બીમાર.જો પેશાબનો કલર ચોક્કસ રંગનો […]

શરીરમાં હાઈ બ્લડપ્રેશરની બીમારી પહેલા મળે છે કેટલાક સંકેત, ક્યાં સંકેત છે જાણો…

આજકાલ અનેક લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. તેનું કારણ બદલાતી જીવનશૈલી અને આહાર છે. હાઈ બીપી સાયલન્ટ કિલર જેવું છે અને તે ધમનીઓને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જો હાઈ બીપીને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો તે કિડનીના […]

કોરોના મહામારીથી કેટલી ખતરનાક છે ચીનમાં ફેલાયેલ નવી બીમારી ?, WHOએ આપ્યું આ અંગે અપડેટ

દિલ્હી: કોરોના મહામારી ફાટી નીકળ્યા પછી પણ ચીનના લોકો રાહતનો ‘શ્વાસ’ લઈ શકતા નથી. કોરોના જેવી ભયાનક બીમારી બાદ હવે ત્યાં એક રહસ્યમય રોગ ફેલાઈ રહ્યો છે. ભારે તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ પડતી આ બીમારીને કારણે હજારો માસુમ બાળકો હોસ્પિટલના બેડ પર પહોંચી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ પણ કોરોનાની જેમ […]

રોડ ટ્રીપ પર જતા લોકો જરૂરથી વાંચી લે આ બીમારી વિશે,લાંબા અંતર દરમિયાન થઈ શકે છે આ સ્થિતિ

હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે લોકો ઘણીવાર અલગ વિચારોમાં ખોવાયેલા અથવા અમુક સમય પછી અચાનક ઊંઘી જવાની સ્થિતિને અનુભવે છે. આ સમય દરમિયાન, થાય છે એવું કે મન અને આપણી આંખો સતત રસ્તાને જોતા અને મનમાં નક્કી કરેલા નકશાને અનુસરીને આગળ વધતા રહે છે અને પછી એક જગ્યાએ આવ્યા પછી કઈંક અલગ જ વિચારમાં ખોવાયેલા […]

આ વસ્તુઓ બાળકોને હાઈડ્રેટ રાખશે,એક પણ રોગ તેમને સ્પર્શી શકશે નહીં

બદલાતી ઋતુમાં શરીરમાં ડીહાઈડ્રેશન થવા લાગે છે. જો શરીર હાઇડ્રેટેડ રહેશે તો એક પણ રોગ તેને સ્પર્શી શકશે નહીં. આવી સ્થિતિમાં વડીલો તેમના સ્વાસ્થ્યની સારી કાળજી લે છે, પરંતુ બાળકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવા લાગે છે. જો બાળકોના હાઇડ્રેશનનું ધ્યાન રાખવામાં ન આવે તો તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. થાક, વારંવાર શુષ્ક મોં, […]

રોજ 2 આમળા ખાશો તો નહીં થાય કોઈ બીમારી,જાણો તેના સ્વાસ્થ્ય લાભ

મોસમી રોગોથી બચવા માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે.આ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તમે આમળાનું સેવન કરી શકો છો.શિયાળામાં તેનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-સી જેવા પોષક તત્વો મળી આવે છે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા ઉપરાંત વાળને સ્વસ્થ રાખવામાં પણ […]

કોરોના પછી બાળકોમાં આ બીમારીનો ખતરો,WHOએ પણ આપી ચેતવણી

કોરોના મહામારીનો કહેર થંભ્યો કે હવે બીજી બીમારીએ દસ્તક આપી છે.જી હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહી છે.આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે,હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા […]

જો આ વસ્તુનું સેવન કરશો,તો આ બીમારી રહેશે તમારાથી દુર

દરેક લોકો ઈચ્છે છે કે તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે, પરંતુ ક્યારેક કેટલીક બેદરકારીને કારણે લોકો ભયંકર બીમારીનો શિકાર થઈ જતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે કેન્સર જેવી બીમારીની તો કેટલાક શાકભાજી અને ફળો એવા પણ છે જેનાથી આ પ્રકારની બીમારીઓ દુર રહે છે. શિયાળો આવતાની સાથે જ સિંગોડા, દુકાનોમાં […]

જો તમને પણ આ બીમારી હોય તો દિવાળીમાં રાખજો ધ્યાન,નહીં તો થઈ જશે મોટી તકલીફ

દિવાળીનો સમય આમ તો ખુશીઓનો સમય માનવામાં આવે છે, પણ જાણકારો એવું પણ કહે છે કે જ્યારે પણ ખુશીઓ આવે ત્યારે તેમાં પણ સતર્કતા રાખવી, જેમ કે તહેવારના સમયમાં બેદરકારી ક્યારેક નુક્સાન પણ કરી શકે છે.. જો વાત કરવામાં આવે અસ્થમાની સમસ્યા હોય તેવા દર્દીઓની તો તેમણે તો આ સમયમાં ખાસ પોતાને સાચવવા જોઈએ કારણ […]

માતા-પિતા જો બાળકો પર ધ્યાન ન આપે તો, બાળકો થઈ જાય છે આ બીમારીનો શિકાર

દરેક માતા પિતા ઈચ્છે કે તેનું બાળક હંમેશા સહી-સલામત અને તંદુરસ્ત રહે, બાળકો જ્યારે પણ બીમાર થાય ત્યારે સૌથી પહેલા તો માતાપિતાની ચિંતા વધી જાય છે, પણ ક્યારેક તો માતા પિતાને ખબર પણ નથી હોતી કે તે કયા પ્રકારની ભૂલ કરી રહ્યા છે અને તેનાથી બાળકને કેવી બીમારી થઈ શકે છે. અત્યારે આપણે વાત કરીશું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code