1. Home
  2. Tag "distributed"

પીએમઈજીપી યોજના: લાભાર્થીઓને રૂ. 300 કરોડથી વધુની માર્જિન મની સબસિડીનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ 17 જૂન 2025ના રોજ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઈજીપી) હેઠળ દેશભરના 11480 સેવા ક્ષેત્રના લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ 906 કરોડ રૂપિયાની લોન મંજૂર સામે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નવી દિલ્હીમાં રાજઘાટ કાર્યાલય ખાતે યોજાયો હતો, જ્યાંથી કેવીઆઈસીના […]

સરકારે 5 રાજ્યોમાં ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન આપવા 15માં નાણાં પંચની ગ્રાન્ટમાં રૂ. 1,440 કરોડથી વધુનું વિતરણ કર્યું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોમાં જેમ કે, અરુણાચલ પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, નાગાલેન્ડ અને પંજાબમાં ગ્રામીણ સ્થાનિક એકમો (આરએલબી)/પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને પંદરમા નાણાં પંચ (XV-FC)ની નાણાકીય વર્ષ 2024-25 દરમિયાનની ગ્રાન્ટનું વિતરણ કર્યું છે. આ અનુદાન, નાણાકીય વર્ષમાં બે હપ્તામાં ફાળવવામાં આવે છે, જે નાણાં મંત્રાલય દ્વારા પંચાયતી રાજ મંત્રાલય અને જલ શક્તિ મંત્રાલય (પેયજળ […]

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

દેશમાં SVMITVA યોજના હેઠળ આશરે 1.25 કરોડ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

નવી દિલ્હીઃ વર્ષ 2014થી ભારત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સાથસહકાર આપવાનાં પોતાનાં પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યાં છે, જેથી પંચાયતી રાજનાં મૂળભૂત ઉદ્દેશો સાચા અક્ષરશઃ અને જુસ્સા સાથે હાંસલ થઈ શકે. દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ માળખાગત જરૂરિયાતો અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે પંચાયતી રાજ સંસ્થાઓને રાજકોષીય સંસાધનોની ફાળવણીમાં મોટો વધારો થયો […]

સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું

રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા […]

SVAMITVA સંપત્તિ અંગેના ઈ-કાર્ડ પંચાયતીરાજ દિવસે વહેંચવામાં આવ્યા

(મિતેષ સોલંકી) 24-એપ્રિલ જે પંચાયતીરાજ દિવસ તરીકે ઉજવાય છે તે જ દિવસે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-સંપત્તિ કાર્ડની વહેંચણી કરવામાં આવી. ઉપરોક્ત ઈ-કાર્ડ SVAMITVA (સ્વામિત્વ) યોજના હેઠળ વહેંચવામાં આવ્યા છે જે વર્ષ-2020માં શરૂ કરવામાં આવેલ યોજના છે. SVAMITVA એટલે Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas. લગભગ 4.09 લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code