PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે મનાવશે દિવાળી
દિલ્હી:PM નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબરે જવાનો સાથે દિવાળી મનાવશે.વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી છેલ્લા 8 વર્ષથી સૈનિકોની વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવી રહ્યા છે.મળતી માહિતી મુજબ, વડાપ્રધાન 21 ઓક્ટોબરે કેદારનાથ જશે.જ્યાં તેઓ કેદારનાથમાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે.બાબા કેદારના દર્શન કર્યા બાદ વડાપ્રધાન તે જ દિવસે બદ્રીનાથ જશે. દિવાળી પહેલા 21 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]


