1. Home
  2. Tag "DIWALI"

હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે,મેયરની જાહેરાત

દિલ્હી : હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરની શાળાઓમાં દિવાળીની રજા રહેશે. મેયર એરિક એડમ્સે સોમવારે આ માહિતી આપી હતી. ન્યુ યોર્કના હજારો રહેવાસીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે, અને રાજ્યના સાંસદો દ્વારા તાજેતરમાં યુએસની સૌથી મોટી શાળા પ્રણાલીમાં રજા તરીકે નિયુક્ત કરતો કાયદો ઘડ્યા પછી આ જાહેરાત આવી છે. […]

દિવાળીના દિવસે આ જગ્યા પર કરો દીવો,વરસશે મા લક્ષ્મીની કૃપા

દિવાળી એ જીવનમાંથી અંધકાર દૂર કરીને પ્રકાશ લાવવાનો તહેવાર છે. આ જ કારણ છે કે આ દિવસે પૂજા હોય કે દીવો, દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે દિવાળીના દિવસે ઘરના દરેક ખૂણે અલગ-અલગ રંગોના દીવા પ્રગટાવવાનો વાસ્તુ નિયમ છે. તમે જાણતા ન હોવ તો પણ ટેન્શન ન લો, આ […]

આ દિવાળી પર બનાવો કાજુ કતરી,આ રહી રેસિપી

દિવાળીના પર્વની શ્રુંખલા શરૂ થઈ ચુકી છે.દિવાળીના દિવસે ભગવાન લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.જો આ વખતે તમે દિવાળી પર ઘરે જ મીઠાઈ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે કાજુ કતરી બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી વિશે… સામગ્રી કાજુ – 3 કપ ખાંડ – 2 કપ દેશી ઘી – 4 ચમચી એલચી […]

દિવાળીના દિવસે આ કામ કરશો તો, ધનલાભ થવાની વધી જશે શક્યતા, જાણી લો

દિવાળીનો તહેવાર ભારતના લોકો માટે એટલો મોટો તહેવાર છે તેની અસર તો દેશના દરેક ખુણામાં જોવા મળે છે, આ પાછળ કારણ પણ છે કે ભારતમાં દિવાળીનો તહેવાર ભગવાન શ્રીરામના અયોધ્ય પરત આવવા સાથે જોડાયેલો છે, આ ઉપરાંત ઘણા બધા ધાર્મિક કારણો છે જેને કારણે ભારતમાં દિવાળીનું અનેરું મહત્વ હોય છે. તો લક્ષ્મીજીની કૃપા મેળવવી હોય […]

દિવાળીમાં આ સ્થળો પર ન બનાવતા ફરવાનો પ્લાન! પહેલાથી જ થઈ ગઈ છે જગ્યાઓ ફૂલ

દિવાળીનો તહેવાર આવ્યો નથી કે ફરવા માટે લોકો તૈયાર થઈ જતા હોય છે. ભારતમાં ફરવા માટે લોકો ખુબ જ શોખીન હોય છે અને જો વાત કરવામાં આવે આ વખતે દિવાળીમાં ફરવા લાયક સ્થળોની તો હવે આ જગ્યાઓ પર લોકોએ ફરવા જવાનું ટાળવું જોઈએ કારણ કે આ જગ્યાઓ એકદમ પેક થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં […]

દિવાળીમાં આ પ્રકારની મીઠાઈ ખાશો તો નહીં પડો બીમાર,જાણી લો તેના વિશે

ભારતમાં તહેવારોની સિઝન(Festive season)માં મીઠાઈઓનો વપરાશ ખુબ વધી જાય છે. એક અંદાજ મુજબ દેશમાં મીઠાઈનું વાર્ષિક ટર્નઓવર 65 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. દિવાળી પર અન્ય તહેવારો કરતાં વધુ મીઠાઈઓનું વેચાણ થાય છે. દિવાળી પર મિઠાઈની આ જબરદસ્ત ડિમાન્ડને કારણે દેશમાં ભેળસેળયુક્ત મીઠાઈનું બજાર ઊભું થયું છે પણ આપણે સલામત રહીને તહેવારનો આનંદ માણી શકીએ […]

દિવાળીની પૂજા માટે બેસ્ટ છે આ ટ્રેન્ડી ફેસ્ટીવ લૂક

ફેસ્ટીવ સિઝનમાં ઘરને સજાવવાની સાથે સાથે તમારે તમારી જાતને સુંદર દેખાવ પણ આપવો જોઈએ.આવી સ્થિતિમાં મહિલાઓના ટ્રેડિશનલ લુક માટે અહીં કેટલાક આઇડિયા આપવામાં આવ્યા છે.તમે દિવાળી માટે આ ટ્રેન્ડી લુકને રિક્રિએટ પણ કરી શકો છો. શરારા – તમે થ્રી પીસ શરારા પહેરી શકો છો.ઝરી, સિલ્ક અને એમ્બ્રોઇડરી કરેલ શરારા તમારી સુંદરતા વધારવાનું કામ કરશે.આ આઉટફિટ […]

દિવાળીનો માહોલ, રાજકોટમાં એક જ દિવસમાં 68 હજાર લોકોએ બસમાં ટિકીટ બુક કરી

એસટી બસમાં દિવાળીના તહેવારની અસર 68 હજાર ટિકીટો ઓનલાઈન બુક થઈ મુસાફરોની વ્યાપક ભીડ રાજકોટ: એસ.ટી. વિભાગદ્વારા ગઈકાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં દિવાળીના તહેવારો અનુસંધાને 2300 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂકરી દેવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલનના કારણે એસટી તંત્રને સારો એવો ફાયદો થઈ રહ્યો છે સાથો સાથ તહેવારોની રજાઓ પણ જાહેર થઈ ગઈ હોય દરેક […]

દિવાળીની પૂર્વ સંધ્યાએ PM નરેન્દ્ર મોદી અયોધ્યા જશે, રામલલાના દર્શન કરશે

નવી દિલ્હીઃ દીપાવલીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા, યુપીની મુલાકાત લેશે. સાંજે લગભગ 5 વાગ્યે તેઓ ભગવાન શ્રી રામલલા વિરાજમાનના દર્શન અને પૂજા કરશે, ત્યારબાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સ્થળનું નિરીક્ષણ કરશે. સાંજે લગભગ 5:45 વાગ્યે, તેઓ પ્રતિકાત્મક ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક કરશે. લગભગ 6:30 વડાપ્રધાન નવા ઘાટ, સરયુ નદી ખાતે […]

દિવાળીને લઈને લોકોના વિચાર આવા પણ છે,તમારે જાણવા જોઈએ

ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે, દરેક લોકો જાણે છે કે આ દિવસ ભગવાન શ્રી રામ શ્રીલંકાના રાજા રાવણને હરાવીને પરત અયોધ્યા ફર્યા હતા,આ દિવસની ખુશીને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, પણ આ દેશમાં તથા શ્રીલંકા અને અન્ય દેશોમાં દિવાળીને લઈને અલગ પ્રકારે વિચારવામાં આવે છે. શ્રીલંકામાં રહેતા તમિલ લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code