1. Home
  2. Tag "DNA test"

‘ભિખારી મુક્ત’ અભિયાન પર પંજાબ સરકારનો મોટો નિર્ણય, ભીખ માંગતા બાળકોનો DNA ટેસ્ટ કરવામાં આવશે

પંજાબ સરકારે બાળકોની તસ્કરી અને બળજબરીથી ભીખ માંગવા જેવા કેસોમાં કડક વલણ અપનાવ્યું છે. હવે રાજ્યમાં, જો કોઈ બાળક કોઈ પુખ્ત વયના વ્યક્તિ સાથે રસ્તા પર ભીખ માંગતો જોવા મળશે, તો તેમના સંબંધની પુષ્ટિ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે બાળકોના શોષણને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ડીએનએ ટેસ્ટથી […]

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

ગાંધીનગર: અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ […]

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપીના ડીએનએ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ-મર્ડર કેસને લઈને હોબાળો મચી ગયો છે. ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સીબીઆઈની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ઘટનાના મુખ્ય આરોપીને […]

સુપ્રીમ કોર્ટનો આદેશઃ વ્યભિચારના કેસમાં શંકાના આધારે બાળકના DNA ટેસ્ટને મંજૂરી નહીં

દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારા વ્યભિચારના એક કેસમાં પ્રાથમિક પુરાવા વિના લગ્ન દરમિયાન જન્મેલા બાળકના ડીએનએ ટેસ્ટને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ આ કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને રદ ઠરાવ્યો હતો. મહારાષ્ટ્રના એક દંપતિ વચ્ચે ચાલતા વિવાદના કેસમાં પતિએ પત્ની સામે શંકા વ્યક્ત કરીને બાળકના ડીએનએ ટેસ્ટની મંજૂરી માંગી હતી. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિનીત સરન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code