1. Home
  2. Tag "Dr. S. Jaishankar"

વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું

નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે દેશની ઝડપથી વધી રહેલી વિશાળ અર્થવ્યવસ્થા પાછળનું કારણ સમજાવ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેણે કહ્યું કે તેની પાછળનું કારણ નેતૃત્વ છે. આની પાછળ દ્રષ્ટિ છે. તેની પાછળ સુશાસન છે. વિદેશ મંત્રી હાલ બ્રિટનની પાંચ દિવસની મુલાકાતે છે. તેમણે […]

પેલેસ્ટાઈન મુદ્દાનો ઉકેલ જરૂરી, પરંતુ આતંકવાદ અસ્વીકાર્ય : ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ રોમના પ્રવાસે ગયેલા ભારતના વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે સંયુક્ત સત્રમાં ઈઝરાયલ અને હમાસ યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે, આતંકવાદ અસ્વીકાર્ય છે પરંતુ તેની સાથે જ પેલેસ્ટાઈન મુદ્દાનું સમાધાન પણ જરૂરી છે. સંયુક્ત સત્રને સંબોધતા જયશંકરે કહ્યું કે, 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદનું મોટું કૃત્ય હતું. સમગ્ર વિસ્તારમાં તણાવ છે. યુદ્ધને […]

ભારત વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ઉભરી રહ્યું છે:ડો. એસ જયશંકર

દિલ્હી:વિદેશ મંત્રી ડો એસ જયશંકરે ત્રણ દિવસીય સેમિકોનઇન્ડિયા 2023ના છેલ્લા દિવસને સંબોધન કર્યું હતું, જેમાં મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકોમાં ભારતની ભૂમિકા અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, ખાસ કરીને સેમિકન્ડક્ટર્સમાં રાષ્ટ્રના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે વિશ્વસનીય વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાર્ટનર તરીકે ભારતની વધતી હાજરી પર ભાર મૂક્યો. આ સંબંધમાં અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે આંતરરાષ્ટ્રીય […]

ભારતે UN માં બદલાવની કરી માંગ – એસ.જયશંકરે કહ્યું. “77 વર્ષ જૂના સંગઠનને નવું રૂપ આપવાની છે જરૂર”

ભારકતે યુએનમાં બદલાવની કરી માંગ 77 વર્ષ જૂના સ્વરુપને નવું રુપ આપવું જોઈએ – એસ જયશંકર દિલ્હીઃ- ભારકત યુએનના માળખાને બદલવાની ઘણી વખત માંગ કરી ચૂક્યું છે ત્યારે ફરી એક વખત આ માંગ કરવામાં આવી છએ જાણકારી પ્રમાણે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે યુનાઈટેડ નેશન્સ જેવી 77 વર્ષ જૂની સંસ્થાને “બગલવાની” ની જરૂર […]

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે આવતીકાલે સંસદીય સમિતિની બેઠક, વિદેશ મંત્રી જયશંકર આપી શકે છે માહિતી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ આવતીકાલે સંસદીય સમિતિની મહત્વની બેઠક વિદેશ મંત્રી જયશંકર આપી શકે છે માહિતી દિલ્હી:રશિયા તરફથી યુક્રેન પર કરવામાં આવેલ હુમલા અને તેના પછીની સ્થિતિ બાદ ભારત સતત નજર રાખી રહ્યું છે. ભારત દ્વારા યુક્રેનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ દરમિયાન વિદેશી બાબતોની સંસદીય […]

યુક્રેન સંકટ પર એસ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે કરી વાત

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ એસ જયશંકરે એન્ટની બ્લિંકન સાથે કરી વાત કહ્યું – ભારતીયોની વાપસી માટે રોમાનિયા સાથે મળીને કરી રહ્યા છે કામ દિલ્હી:યુક્રેન સંકટ પર વિદેશ મંત્રી એસ.જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લાવરોવ સાથે ટેલિફોન પર વાતચીત કરી.જયશંકરે ગુરુવારે રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, બ્લિંકન સાથે […]

વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા, વેક્સિન અને કોરોના વિશે કરી વાત

વિદેશમંત્રી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા વેક્સિન અને કોરોના વિશે કરી વાતચીત મહાસચિવના પ્રયાસોની કરી પ્રશંસા દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન કોવિડ -19 મહામારીને લઈને આવતા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તાત્કાલિક અને અસરકારક વૈશ્વિક રસી સમાધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code