1. Home
  2. Tag "draupadi murmu"

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું  સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત   આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા […]

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે -પીએમ મોદી 24 જાન્યુઆરીએ બાળ પુરસ્કારવોર્ડ મેળવનાર બાળકો સાથે કરશે વાતચીત

રાષ્ટ્રપતિ મુર્મુ કાલે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરશે આ બાળકો સાથે પીએમ મોદી 24 જાન્યુઆરીએ કરશે વાતચીત દિલ્હીઃ-આવતીકાલે 23 જાન્યુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  વિજ્ઞાન ભવનમાં એક એવોર્ડ સમારંભમાં ઉપસ્થિતિ રહેશે આ સાથે જ તેઓ આ દિવસે 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત કરશે. તો આ સહીત  પીએમ મોદી તેના બીજે દિવસે એટલે […]

આવતીકાલે આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ,રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરશે

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 3 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય, વિકલાંગ વ્યક્તિઓના સશક્તીકરણ વિભાગ (દિવ્યાંગજન) દ્વારા આયોજિત ‘વિકલાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ’ની ઉજવણીના સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ હશે.નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 2022 પ્રમુખ દ્રૌપદી મુર્મુ વ્યક્તિઓ, સંસ્થાઓ, સંસ્થાઓ અને રાજ્ય/જિલ્લા વગેરેને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને વિકલાંગ વ્યક્તિઓ (PwDs)ના સશક્તીકરણ તરફ કામ કરવા બદલ વાર્ષિક રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સામાજિક […]

દ્રૌપદી મુર્મુ આજે સવારે 10.15 કલાકે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે  

દ્રૌપદી મુર્મુ 15 માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે 21 તોપોની સલામી આપવામાં આવશે શપથ બાદ નવા રાષ્ટ્રપતિ દેશને કરશે સંબોધિત દિલ્હી:નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલયના શપથ લેશે. તે દેશના 15 માં અને પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે શપથ સમારોહ સવારે 10:15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં […]

દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની શાનદાર જીત, મોદીએ આપ્યા અભિનંદન

નવી દિલ્હીઃ  દેશના 15માં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર જાહેર થતાં એનડીએના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો શાનદાર વિજ્ય થયો છે. દ્રૌપદી મુર્મૂ દેશના પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે. દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને ત્રણ રાઉન્ડની ગણતરી બાદ કુલ 5 લાખ 77 હજાર […]

આજે દેશના 15 માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે -દ્રોપદી મુર્મૂની જીતવાની આશા

આજે  રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી દ્રોપદી મુર્મૂની જીતવાની આશા   દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ઉલ્લેખનીય છે કે બીજેપી પક્ષ તરફથી દ્રોપદી મુર્મૂને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ સાથે જ તેની જીતની આશઆઓ પણ સેવાઈ રહી છે. દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાનાર છેશ. આ મતદાનમાં […]

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ

ગાંધીનગરઃ NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં મુર્મુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. ભાજપના તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. મુર્મુએ ભાજપના […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃ દ્રૌપદી મૂર્મૂને શિવસેનાના સમર્થનના નિર્ણયથી કોંગ્રેસે આશ્ચર્ય વ્યક્ત કર્યું

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપાએ દ્રૌપદી મૂર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. દરમિયાન શિવસેનાએ દ્રૌપદી મૂર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કરતા મહાવિકાસ અઘાડીમાં અંતર વધ્યું હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસે શિવસેનાના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને એનસીપીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાના નિર્ણયથી મહાવિકાસ અઘાડીમાં અંદર ઉભુ થવાની […]

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને શિવસેના સમર્થન આપશે

મુંબઈઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ દ્વારા દ્રૌપતિ મૂર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યાં છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન આંતરીક જૂથવાદનો સામનો કરતા શિવસેના દ્વારા ભાજપના ઉમેદવારને સમર્થન આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેની ઔપચારિક જાહેરાત પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે કરશે. શિવસેનાના સિનિયર નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, અમે શિવસેનાની બેઠકમાં […]

ઉદ્ધવ ઠાકરેની જાહેરાત – શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે

મુંબઈ:શિવસેના પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં પત્રકાર પરિષદ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જાહેરાત કરી હતી કે,શિવસેના રાષ્ટ્રપતિ પદ માટે NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન કરશે.તેમણે એમ પણ કહ્યું કે,શિવસેનાના સાંસદો કે અન્ય કોઈએ આ માટે તેમના પર કોઈ દબાણ કર્યું નથી.તેમણે સ્પષ્ટ કર્યું કે,શિવસેનાના સાંસદોની વિનંતીને માન આપીને તેમણે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code