સુરેન્દ્રનગરમાં કોરોનાનો ભરડોઃ દુધરેજ-વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓ સંક્રમિત
પાલિકાની મોટાભાગની કામગીરી બંધ કર્મચારીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવશે નગરપાલિકાને સેનેટાઈઝ કરવાનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ હવે સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન દુધરેજ- વઢવાણ નગરપાલિકાના 22 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 22 કર્મચારીઓ સંક્રમિત થતા પાલિકાની […]