1. Home
  2. Tag "dung"

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા 101 કરોડ દીવડાંનું ઘેર ઘેર વિતરણ કરાશે

રાજકોટ : પ્રકાશનું પર્વ ગણતા દીપાવલીના પર્વએ ઘેર-ઘેર દીવાઓ પ્રજ્વલિત કરાતા હોય છે. ત્યારે આ દિવાળીને લોકો કામધેનુ દીપાવલી તરીકે ઊજવણી કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશભરમાં ગાયનાં છાણમાંથી બનેલ 101 કરોડ દીવાઓથી ઝગમગાવવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલા દીવાઓ લાખો પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહિ, […]

ગાયના છાણમાંથી બનાવેલી ઈકો ફ્રેન્ડલી રાખડી બની આકર્ષણનું કેન્દ્ર

સુરતઃ  ભાઈ-બહેનના પવિત્ર પ્રેમરૂપી રક્ષાબંધનનો પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં રાખડીઓની ખરીદી વધી રહી છે, જોકે આ વખતે બજારમાં છાણમાંથી બનાવેલી ઇકોફ્રેન્ડલી રાખડી પણ જોવા મળશે.  સુરતમાં આ વખતે ગૌસંવર્ધન માટે કાર્ય કરતી એક સંસ્થા દ્વારા છાણમાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી વૈદિક રાખડીઓ બજારમાં મુકવામાં આવી છે. જે હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. […]

ગાયનું છાણ, ગૌમૂત્રથી કોરોના નહીં મટે, પણ મ્યુકર માઈકોસિસ થવાનું જોખમ વધુ

અમદાવાદઃ કોરોના સંક્રમિત લોકોને કઈ દવા લેવી, શું કરવું તેના માટે સોશ્યલ મિડિયામાં સલાહકારો વધી ગયા છે. ઘણા લોકો કોરોના વાઇરસ સામે રક્ષણ અને ઇમ્યુનિટી વધારવા ગાયનું છાણ શરીર પણ લગાવી રહ્યાં છે. જોકે તેમ ન કરવા તબીબોએ સલાહ આપી છે. તબીબોએ એવી ચેતવણી આપી છે કે, છાણ અને ગૌમૂત્રથી કોરોના વાઇરસ સામે ઇમ્યુનિટી વધારવાની […]

કોવિડથી બચવા ગાયના છાણનો ઉપયોગ આરોગ્ય માટે હાનિકારકઃ તબીબોનો મત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા લોકો ભયભીત થઈ ગયા છે. તેમજ કોરોનાથી બચવા માટે વિવિધ ઘરેલુ નુસખા અપનાવી રહ્યાં છે. હવે લોકો કોરોનાથી બચવા માટે ગાયના છાણનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમજ આ પદ્ધતિથી સારવાર કોરોના પીડિતના આરોગ્યને નુકશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code