1. Home
  2. Tag "Dwarka"

દ્વારકા નજીક શિવરાજપુર બીચને ગોવાને પણ ટક્કર મારે એવો બીચ તૈયાર કરાશે

દ્વારકાઃ રાજ્યમાં અનેક એવા રમણિય સ્થળો છે, કે તેનો વિકાસ કરવામાં આવે તો પ્રવાસન ક્ષેત્રને અનોખુ બળ મળી શકે તેમ છે. પ્રવાસીઓ માટે ગોવાથી પણ આહલાદક બીચ દ્વારકાના શિવરાજપુરમાં બનવા જઇ રહ્યો છે. બીચ ડેવલપમેન્ટ માટે ગુજરાત સરકારે પ્રથમ ચરણમાં રૂ.20 કરોડની ફાળવણી કર્યા બાદ વધુ 80 કરોડ આપવાની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી છે. […]

દ્વારકા પંથકમાં ધોધમાર વરસાદથી સોનમતી નદીમાં 9 ફુટ નવા નીર આવ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અષાઢી બીજ પૂર્વે જ મેઘરાજાએ શુકન સાચવ્યા છે અને ઠેર ઠેર વરસાદ પડયો હતો. ઉપરાંત આજે પણ સવારથી ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાયું હતું. રવિવારે પડેલા વરસાદનાં લીધે રાજકોટ, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ચાર ડેમોમાં નવા નીરનાં શ્રી ગણેશ થયા હતા. સમયસર મેઘરાજાનું આગમન થતા ખરીફ પાકને જીવતદાન મળી ગયું છે. દ્વારકાના સોનમતી […]

શ્રી ક્રિષ્નના ભક્તો માટે ખુશીના સમાચાર, દ્વારકાધીશ મંદિરમાં 10 લોકોને એકસાથે પ્રવેશવાની છૂટ

દ્વારકાધીશના ભક્તો માટે ખુશીના સમાચાર ભક્તોને 10ની મર્યાદામાં પ્રવેશની છૂટ કોરોનાનું સંક્રમણ ઘટતા દેવસ્થાન સમિતિએ લીધો નિર્ણય દેવભૂમિ દ્વારકા: કોરોનાવાયરસના સંક્રમણના કારણે કેટલાક મંદિરોને થોડો સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. ભક્તોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ હવે ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં […]

દ્વારકાનું જગતમંદિર 27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

ખંભાળિયાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરને આગામી તા.27મી મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ વધુ એક વખત જગતમંદિરના દ્વાર બંધ રાખવાના સમયને લંબાવવામાં આવ્યો છે. સુપ્રસિધ્ધ જગત મંદિરમાં દરરોજ હજારો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. બહોળી સંખ્યામાં આવતા શ્રધ્ધાળુઓના કારણે કોરોના સંક્રમણનો પણ ભય […]

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની અસર, દેવભૂમિ દ્વારકાનું મંદિર હવે 15 મે સુધી બંધ

દેવભૂમિ દ્વારકા મંદિર 15 મે સુધી ભક્તો માટે બંધ પૂજારી દ્વારા નિત્યક્રમ મુજબ સેવા કરશે શ્રીજીના થઇ શકશે ઓનલાઈન દર્શન   દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેવભૂમિ દ્વારકા જગત […]

સુપ્રસિદ્ધ દ્રારકાધીશ જગત મંદિર 3 દિવસ બંધ રહેતા શ્રધ્ધાળુંઓ આજથી ઓનલાઈન દર્શન કરી શકશે

સુપ્રસિદ્ધ દ્રારકાધીશના આજથી ઓનલાઈન દર્શન કરી શકાશે  આ મંદિર 3 દિવસ સુધી રહેશે બંધ અમદાવાદ – સમગ્ર રાજ્યમાં કોરોનાના વધતા કેસોને લઈને અનેક પગલા લેવામાં આવ્યા છએ, જેમાં મહાનગરોમાં ગાર્ડન, જાહેર સ્થળો વગેરે ફરી બંદ કરાવવા પડ્યા છે ત્યારે હોળી – ઘૂળેટીના તહેવારો હોવાથી પણ રાજ્યના અનેક મંદિરોમાં ભઆરે જમાવડો ન રહે તે માટે આવનાતા […]

કોરોનાના કેસ ફરી વધતા દ્વારકાધીશ મંદિરના દ્વાર હોળી પર 3 દિવસ રહેશે બંધ

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ બાદ દ્વારકા મંદિરને લઇને મહત્વનો નિર્ણય દ્વારકા મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે મંદિર ફુલડોલોત્સવ દરમિયાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જગત મંદિર દ્વારકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દ્વારકા મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ […]

દ્વારકા: શિવરાજપુર બીચને ટુરિઝમ સ્પોટ બનાવાશે, અનેક પ્રોજેક્ટ હાથ ધરાશે

શિવરાજપુર બીચને બ્લી બીચમાં સ્થાન મળ્યા બાદ હવે તેને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે આ માટે સરકાર દ્વારા ત્યાં અનેકવિધ પ્રોજેક્ટનું ટૂંક સમયમાં કરાશે અમલીકરણ આ બીચને દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા પણ સરકારની વિચારણા દ્વારકા: દ્વારકા પાસેના શિવરાજપુર બીચને વિશ્વ ફલક પર બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ હવે આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code