ચૈત્ર નવરાત્રી આઠમ: પાવાગઢમાં વહેલી સવારથી ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપુર ઉંમટયું
વડોદરા, 26 માર્ચ 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રીના આઠમાં નોરતે દોઢ લાખ ઉપરાંત માઇભકતો ઉમટી પાડયા. માતાજીના ભકતોએ માતાજીના દર્શનની સાથે સાથે માતાજીના આઠમના હવન દર્શન નો પણ લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા આજે આઠમના દિવસે વહેલી સવારના ચાર વાગે માતાજીના મંદિરની નીજ દ્વારા ભક્તોના દર્શનાર્થે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દ્વવાર […]


